SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૩ विघ्नोपशमन्याद्या गीताभ्युदयप्रसाधनी चाऽन्या । निर्वाण साधनीति च फलदा तु यथार्थ संज्ञाभिः ॥ ७ ॥ સમયવેદી અન્ય આચાયે! કાયાદિ ત્રણ ચેગેાની પ્રધાન તાથી ત્રણ પ્રકારની પૂજાને ફરમાવે છે. કાયયેાગસાર, વચનયાગસાર અને મનાયેાગસાર-કાયાદિના ઢાષાના જેમાં ત્યાગ છે, એવી અતિચાર રહિત પૂજા, એ પણ પ્રધાન પૂજા છે. (૬) પહેલી કાયયેાગસાર-કાયાના દોષથી રહિત પૂજાને વિધ્નેપશમની, ખીજી વચનચેાગસાર-વાણીના દોષથી રહિત પૂજાને અભ્યુદયપ્રસાધની અને ત્રીજી મનાયાગસાર મનના દોષથી રહિત પૂજાને નિર્વાણુસાધની, એ રીતે યથાર્થ સ’જ્ઞાવાળી નામ મુજબ ફુલને આપનારી ત્રણ પ્રકારની પૂજા કહેલી છે. (૭) એ ત્રણ પ્રકારની પૂજાના અન્વથ એવા બીજા પણ ત્રણુ નામ શ્રી પૂજાવિ’શિકામાં ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે કહેલાં છે. સમન્તભદ્રા, સમગલા અને સવ સિદ્ધિફલા. પ્રથમ પૂજા પ્રથમ અવચક્ર ચેાગથી અવિરતિ સમ્યગદૃષ્ટિને હાય છે. બીજી પૂજા દ્વિતીય અવ'ચક્ર ચેગથી ઉત્તરગુણધારી શ્રાવકને હોય છે. ત્રીજી પૂજા તૃતીય અવ’ચક ચેાગથી મૂલાત્તર ગુણધારી પરમ શુદ્ધ શ્રાવકને હોય છે. પ્રથમ પૂજામાં પૂજક પેાતે સુગન્ધિત પુષ્પાદિની સામગ્રી લાવે છે. દ્વિતીય પૂજામાં ક્ષેત્રાન્તરથી ખીજા પાસે મગાવે છે. તૃતીય પૂજામાં ત્રણ લેાકમાં જેટલી સુંદર વસ્તુઓ છે તે નન્દનવનગત પારિજાત કુસુમાદ્રિ સ'ને મનથી પાતે
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy