SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ છે. આ સુ'દર-રમણીય દેવવિમાનના આગમનના હેતુ સ્પષ્ટ કરતાં કવિ કહે છે કે “ ચાર નિકાયના દેવા નમસ્કાર તથા ભક્તિભાવનાથી તમારા પુત્રને સન્માનશે એમા દેવ વિમાનનું અવતરણ સૂચિત કરે છે.” ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી તથા વૈમાનિક એ પ્રમાણે ચાર નિકાયના દેવા આવીને તીથ કર પ્રભુને પૂજશે. એટલેા સદેશે। આ દેવવિમાન માતાજીને પહેાંચાડે છે, અને તે પ્રભુના જન્મ પછી અનેક પ્રસગે આપણે સાચા પડતે તેમના જીવનચરિત્રમાં અનુભવીએ છીએ. પ્રત્યેક મહાત્સવ પ્રસંગે દેવતાઓ આવીને દૈવાચિત કન્યા કરે છે. એવા દૃષ્ટાંતથી તીર્થંકર પ્રભુના જીવનચરિત્રા સુપ્રસિદ્ધ છે, દેવતાઓ જેમનું આટલું આટલું માન સાચવે તેમના પ્રત્યે ભવ્ય જીવનાં મસ્તિષ્કા ભક્તિભાવથી તમે, એમાં કાંઇ આશ્ચય તથી. આપણે પણ આ પ્રસંગે તીથકર પ્રભુને ઉદ્દેશીને સાચા અંતઃકરણથી પ્રભુના પાદપદ્મમાંત્રિકરણગે પ્રણતિપરપરા સમર્પીશુ તે તે આપણા માટે અત્યંત કલ્યાણકારી ખનશે, આ સ્વપ્ન અદૃશ્ય થયા પછી તેરમુ' સ્વપ્ન આવે છે, તેનુ સ્પષ્ટીકરણ કવિ નીચે પ્રમાણે કરે છે — : મુજ પરે તુજ પૂજાજ થારો, ગુણ અનતના વાસીજી, રતનગઢ માંડે તે બિરાજે, એમ કહે રત્નની રાશિઃ સુણા ભવિ પ્રાણીજી રે. (૧૩) રત્નની રાશિને અથવા ખીજા શબ્દોમાં કહીએ ત રત્નના અલકારાને જેમ ભાગ્યશાળી મનુષ્ય આદરથી
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy