SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૧ તીથકર ભગવાન્ એવી ગ'ભીર પ્રકૃતિના હોય છે કે દુશ્મના આવીને પ્રહાર કરે કે અનુયાયીએ આવીને પૂજા કરે તાપણ તેમના અંતઃકરણમાં રાગ-દ્વેષના સ્પર્શ સુદ્ધાં થતા નથી. સારાંશ કે તેઓ તેમની શાંત તથા ગભીર પ્રકૃતિ કદાપિ ત્યજતા નથી. એક સ્થળે કહ્યું પણ છે કે- પાર્શ્વનાથ ભગવાન પ્રત્યે એક વખતે ક્રમઠે અને ધરણેન્દ્ર પાતપેાતાને ઉચિત ક્રર્મો કર્યાં. અર્થાત્ એક ઉપદ્રવ કર્યા અને અન્ય તેમની સેવા કરી તે પણ પ્રભુની વૃત્તિ તેા ગ'ભીર જ રહી, બન્ને પ્રત્યે પ્રભુ એક સ+ખી જ દૃષ્ટિ સાચવી રહ્યા. તી કર ભગવાન્ માત્ર ગભીર રહેશે એટલું જ નહી', પણ વિશેષમાં સમુદ્ર કહે છે કે “માશ ઉદરમાં જેમ અનેક નાનાં-માઠાં રત્ના ભર્યાં છે, તેવી રીતે તમારા પુત્રના 'તઃકરણમાં પશુ જ્ઞાન-દન- ચારિત્રનાં અપૂર્વ ૨ના ભરેલાં રહેશે.” પાર્થિવ રત્ના કરતાં જ્ઞાનાદિ રત્નાનુ` મૂલ્ય અનંતગણુ' અંકાય છે, અને તેથી સાગર પાતે જે તેમની પાસે પેાતાની લઘુતા સ્વીકારે છે, તે ચેાગ્ય છે. - બારમા સ્વપ્નનુ દેવવિમાન સૂચવે છે કેઃ— ચાર નિકાયના દેવ મળીને, બારમે સ્વપ્ન માજી ઢબે, નમસ્કારે સન્માને, સુંદર દેવિમાનેજી, સુણા વિ પ્રાણીજી રે. (૧૨) તીર્થંકર ભગવાની માતાજી ખારમા સ્વપ્નમાં એક વિમાન સ્વર્ગમાંથી પેાતાની તરફ ચાલ્યું આવતું નિરખે
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy