SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૯ માન છે, ત્યાં સુધી હૃદયકમળા સવથા કરમાઈ જાય એવા ભય રાખવાનું કારણ નથી. હું ભગવન્! હે અનંત જ્ઞાન, દર્શન તથા ચારિત્રના સ્વામી! અમારાં હૃદયકમળા આપની સાક્ષાત્ ચંદ્રોપમ ક્રાંતિ નિહાળી કયારે વિકવર થશે? તીર્થંકર ભગવાનના અનેક અતિશયે પૈકી કયા અતિ શયનું સૂચન આ સાતમા સ્વપ્નમાં થાય છે, તે સંબધી કવિરાજ કહે છે કે ઃ~~ સાતમે સ્વપ્ન સૂરજમંડળ, સહસ્ર કિરણથી દીપેજી, તિમ ભામંડળના તેજ કિઙ્ગથી, નિજ અને તે જીતેશ; સુણા વિ પ્રાણીજી રે, (૭) છે સૂર્ય મ`ડળનાં તેજસ્વી કિણા જેવી રીતે જગતને પ્રકાશિત કરે છે અને અંધકાર, તિમિર તથા નિશાચરાના નાશ કરે છે, તેવી રીતે તમારા પુત્ર પણ પેાતાના ભામ ડળના પ્રકાશ વડે પ્રકાશશે, જગતને પણ પ્રકાશિત કરશે અને ઉજ્જવળતાનુ સામ્રાજ્ય ફેલાવશે. તિમિરપ્રિય પ્રાણીએ રાત્રિના સમયે અંધકારના લાભ લઈ અનેક જીવાને હેરાન કરે છે, પણ સૂર્યના પ્રકાશ થતાંની સાથે જ તેએ એકાંત ખૂણામાં ભરાઇ પેસે છે. તી કર મહારાજના પ્રતાપે મસા રમાંથી મિથ્યાત્વરૂપી અંધકાર પ્રીન થઈ જાય છે અને સમ્યક્ત્વના સૂર્ય સાથે કળાથી પ્રકાશવા લાગે છે. આ વખતે, પછી મિથ્યાત્વીએનું તથા સ’સારાટવીમાં હેરાન અને પાયમાલ કરનારા દુશ્મનાનુ` મળ ચાલી શકતુ નથી. ઇંદ્ર મહારાજ કહે છે કે- તમારા આ ભાવી પુત્રના મુખ ઉપર
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy