________________
કલિકાલ સર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ॰ વિરચિત શ્રી વીતરાગ સ્તાત્રના આધારે આઠ પ્રાતિહાર્યાંનુ′ સ્વરૂપ ઃ—
(૧) અશાકવ્રુક્ષ પ્રાતિહાય,
નાન્તિવાહિનિત,-નૃત્યનિય પર્વષ્ઠઃ । તંતુનુનિ તોડો, મોતે ચચાવઃ || ? ||
હે નાથ ! ભ્રમાના શબ્દ વડે જાણે ગાયન કરતા હોય, ચ'ચલ પાંદડાઓ વડે જાણે નૃત્ય કરતા હોય તથા આપના ગુણા વડે જાણે રક્ત-રાતા બન્યા હાય, તેમ આ અશેાક વૃક્ષ હર્ષ પામે છે. (૧)
(૨) સુરપુષ્પવૃષ્ટિ પ્રાતિહા
आयोजनं सुमनसोऽधस्तान्निक्षिप्तबन्धनाः । जानुदघ्नीः सुमनसो देशनोर्व्या किरन्ति ते ॥ ५ ॥
હે નાથ ! એક ચેાજન સુધી જેનાં ડીંટડા નીચા છે એવા જાનુપ્રમાણ પુષ્પાને દેવતાએ! આપની દેશનાભૂમિને વિષે વરસાવે છે. (૨)