SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ શેક એ મોહનીય કર્મને એક પ્રકાર છે. પરમાત્મા મોહથી સર્વથા રહિત હોવાથી તેમને શેક હેતે નથી. ૧૨ કામ એટલે વિષયવિકાર પરમાત્મા કામ વિકારથી સર્વથા રહિત હોય છે. ૧૩ મિથ્યાત્વ એટલે સાચાને ખોટું અને બેટાને સાચું માનવું છે. પરમાત્મામાં આ મિથ્યાત્વ હેતું નથી. પરમાત્મામાં કોઈ પ્રકારને મેહ નહિ હોવાથી પિતાના મત ઉપર પણ મોહ હોતા નથી. ૧૪ ભગવાન સર્વજ્ઞ હેવાથી કોઈપણ જાતનું અજ્ઞાન એમનામાં હેતું નથી. ૧૫ પરમાત્મા જગતના ચરાચર સમગ્ર પદાર્થોને હમેશને માટે દેખતા હેવાથી નિદ્રા તેમને હેતી નથી. તેઓ સદાકાળ જાગૃત જ હોય છે. ૧૬ અવિરતિ એટલે ભગતૃષ્ણા. પરમેશ્વર ભોગ તૃષ્ણાથી સર્વથા રહિત હોવાથી તેમનામાં અવિરતિ નામનો દેષ હેતે નથી. ૧૭ જગતના તમામ પદાર્થો ઉપર તેઓ સમદષ્ટિવાળા હેવાથી તેમનામાં રાગ હેતે નથી. ૧૮ તેવી જ રીતે ષ પણ હેતે નથી. કેવલ્યપદનાં નામો. અહીં ઉપર જણાવવામાં આવ્યા તે અઢાર દે એ ઘાતિકના પેટા ભેદે છે, એ દેને અભાવ થવાથી
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy