________________
૧૬૮
વરચ્યાધિને પ્રાપ્ત થયેલા હું ભીષણ ભવભ્રમણુથી પીડા પામી રહેલા આ પ્રાણીઓને કઇ પ્રકારે સર્વજ્ઞ ભગવાનના ધ રૂપી ઉદ્યોત વડે દુઃખમય સ'સારથકી પાર ઉતાર્— (૨)
અનુકપા અને આસ્તિયાદિ ગુણથી યુક્ત, પરાપકાર કરવાના વ્યસનવાળા, નવીન નવીન પ્રશસ્ત ગુણ્ણાના ઉદય પ્રતિક્ષણ જેમને વૃદ્ધિ પામતા છે એવે બુદ્ધિમાન આત્મા પ્રાણીઓ ઉપરની કરૂણાથી પ્રેરાઇ, તેમને તારવાની ક્રિયામાં રક્ત મને છે— (૩)
સિદ્ધાન્તનું પરિશુદ્ધ જ્ઞાન, અતિશાયી ધમકથા, અવિ સંવાદિ નિમિત્તાદિ વ્યાપારા વડે ભવ્ય પ્રાણીઓને હિતકારી માક્ષનું ખીજાધાનાદિસ્વરૂપ પરમાર્થ કરવા વર્ડ વગેાધિમાન પુરૂષ તીથ કરપણાને પામે છે-તી'કર નામકમની નિકાચના કરે છે— (૪)
સમકિત ગુણઠાણે પરિણમ્યા,
વળી વ્રતધર સયમ સુખ રમ્યા, વિસ સ્થાનક વિધિએ તપ કરી,
એસી ભાવયા દિલમાં ધરી (૧)
જો હાયે મુજ શક્તિ ઇસી,
વિ જીવ કરુ` શાસનરસી;
શુચિસ ઢળતે તિહાં બાંધતાં,
તીર્થંકર નામ નિકાચતા (૨)