SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ આત્માઓનુ` ‘સહેજ તથાભવ્યત્વ' સર્વ કરતાં ઉત્તમ હોય છે. જેમ જેમ તેમનું ‘સહેજ તથાભવ્યત્વ' તે તે સામગ્રીના ચૈાગે પરિપાક પામતુ' જાય છે, તેમ તેમ તેમની ઉત્તમતા બહાર આવતી જાય છે. વરખેાધિની-સમ્યક્ત્વની પ્રાપ્તિ ખાદ તા શ્રી જિનેશ્વરદેવના આત્માએ સથા પરા ઉદ્યમી, ઉચિતક્રિયાવાળા અને જગજ્જતુએ ઉદ્ધાર કરવાના વિશાળ આશયવાળા હોય છે. અને તેથી તેમની સઘળીએ પ્રવૃત્તિ સલ આરંભવાળી તથા સર્વોત્કૃષ્ટ સવાથ-પરોપ કારને સાધનારી હાય છે. ત્રીજા ભવની ભાવના અને શ્રી જિનનામ ક્રમની નિકાચના. શ્રી જિનેશ્વરદેવના આત્માની ત્રીજા ભવની ઉદાત્ત ભાવનાનું વર્ણન કરતાં શ્રી પાંચસંગ્રહ ગ્રન્થના ટીકાકાર આચાય દેવ શ્રી મલયગિરિજી મહારાજા શ્રી પંચસંગ્રહ ગ્રન્થની ટીકામાં ફરમાવે છે કે— अहो ! चित्रमेतत् यत् सत्यपि पारमेश्वरे प्रवचने स्फुरतेजसि, मोहान्धकारविलुप्तसत्पथि दुःखपरीतचेतसो जन्तवः परि भ्रमन्ति तदहमेतानतः संसारात् अनेन प्रवचनेन यथायोगमुत्ताચામીતિ . > અહા ! આશ્ચય છે કે શ્રી જિનેશ્વરદેવપ્રરૂપિત સ્કુરાયમાન તેજ-પ્રકાશવાળું પ્રવચન વિદ્યમાન હોવા છતાં. માહાન્ધકારથી જેમના સન્માર્ગ લુપ્ત થયા છે, એવા દુ:ખ
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy