SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવિયાના અમૃતાગારની પર‘પરા હે ભવ્ય પ્રાણીઓ ! તમારે માક્ષસુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા હાય તા તમે શ્રીતીથકર ભગવંતની પ્રતિ માની ઉપાસના કરો. જે પ્રતિમા માહરૂપી દાવાનલને શમાવવામાં મઘની વૃષ્ટિરૂપ છે, સમતારૂપ પ્રવાહમાં ઝીલવા માટેની નદી છે, તે પ્રતિમા સત્પુરૂષેને વાંછિત આપવામાં કલ્પલતા છે અને જે સૌંસારરૂપી ઉગ્ર અંધકારને નાશ કરવામાં સૂર્યની તીવ્ર પ્રભારૂપ છે.’ (પ્રતિમાશતક àાક ૫) હે સર્વ દુઃખથી રહિત પ્રભુ ! હે સદા આનમય નાથ ! તમારી મૂર્તિને જોઇ જોઇને હું' મારા હૃદયમાં વિશ્વાસ મેળવી, અત્યંય અવિનાશી એવા હષને પ્રાપ્ત થયેલા છુ'. હું મનુષ્યના હિતકારી પ્રભુ ! તે આપની પ્રતિમા અભય... દાન સહિત ઉપાધિ વગર વધતા ગુણસ્થાનકને ચેાગ્ય એવી દયાનું પાષણ કરે છે.’ (પ્રતિમાશતક Àાક ૬) “ હું પ્રભુ ! તમારૂ બિંબ હૃદયમાં ધારણ કરવાથી બીજી' કાઈ રૂપ હૃદયમાં સ્કુરાયમાન થતુ નથી અને તમારા રૂપનું સ્મરણ થતાં પૃથ્વીમાં બીજા કોઇ રૂપની પ્રસિદ્ધિ થતી નથી. તે માટે “ તું તે હું...” એવી અભેદ બુદ્ધિના ઉદયથી “ યુમદ્ અને અમ ્ ' પદનો ઉલ્લેખ પણ થતા નથી
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy