________________
હે...પ્રભા, આપ ક્રમ રહિત છે, હુ ક્રમ ગ્રાહિત છુ.. હે...પ્રભા, આપ સના વિશ્વાસપાત્ર છે, હુ· અવિશ્વાસપાત્ર છું.
હૈ....પ્રભા, આપ પરમાત્મપદને પ્રાપ્ત થયેલા છે, હુ' મહિરાત્મપણે વવાવાળા છું.
આ રીતે હે પ્રભુ! આપ અનેક ગુણાએ કરી ભરપૂર છે. હુ સ પ્રકારના દુર્ગુણાથી પરિપૂર્ણ છે. એ જ કારણે હું' આ સંસારરૂપ અટવીમાં અન ́તકાળ થયા ભટકા કરુ છું, આજે પૂણ ભાગ્યાયે મને ભગવાનની મૂર્તિના દર્શન થયા અને તેના આલમનથી મને પ્રભુના ગુણેાનું અને મારા અવગુણાનું સ્મરણ થયું. પ્રભુના ગુણ્ણા અને મારા અવગુણે સમજવામાં આવ્યા. હવે હું મારા દુર્ગુણ્ણાને છેડવાના પ્રયત્ન કરુ' અને જે માત્ર પ્રભુએ દર્શાગ્યેા છે તે માગે ચાલુ. સુખ અને કલ્યાણને માટે જેવી રીતે વત વાસ્તુ' તેઓએ ફર માવ્યુ છે તેવી રીતે વર્તન કરું' એ જ મારી અભિલાષા છે.