SearchBrowseAboutContactDonate
Page Preview
Page 867
Loading...
Download File
Download File
Page Text
________________ સીત્તેરમું ] સ્થાનાંગસૂત્ર [ ૪૯ અને પ્રવ્રજ્યા બન્ને પામ્યા. મિથ્યાત્વનું શણ નિમૂળ ગયું અને અવિરતિના વિકાર નાશ પામી ગયા, તેથી તેને મેં ધે થયેલી શણની જે વેદના અને વિકારનું વિલપણું તે બધું તે વખતે ખ્યાલમાં આવ્યું. તેને લીધે અન્ય જીવા કેવી રીતે શલ્યથી યુક્ત થયેલા છે તે લક્ષમાં આવ્યું. શાસ્ત્રકા। સ્થાન સ્થાન પર મિથ્યાત્વને શુભ ગણે છે. શલ્ય ક્રમ પેસે છે તે મનુષ્યના ખ્યાલમાં નથી હેતું. કાંટા જેસે છે તે ખ્યાલમાં નથી હોતા, પણ એ કાંટા વાગ્યા પછી જીવની શી વિલતા થાય છે એ મનુષ્યાને ખ્યાલ મહાર નથી. તેવી રીતે મિથ્યાત્વ કેમ થાય છે, મિથ્યાત્વથી છત્ર કેમ વાસિત થાય છે તેની મિથ્યાત્વદશામાં ખાર પડતી નથી. મિથ્યાત્વની તા શું પણુ જે સમકિતમાં વધતા રહ્યા છે, સમકિતમાં ઊંચી સ્થિતિ પામત્રા લાયક ને તપુર થયા છે તેવાને પણ મિથ્યાત્વનું શણ પેસી જતાં વાર લાગતી નથી. નાળવામાંથી આખા હાથી નીકળી ગમ પણ પૂછડે અટકા ચાર જ્ઞાન પામેલા પડીને મિથ્યાત્વમાં ક્રમ આવે છે?ગિયારમા ગુણુઠાણે ગયેલા કેવળીના સમેાવડીમા થયેલા, કેવળીને જેવા એક સમયના બધ, દેવળોના જેવા એક જ પ્રકૃતિના મધ, જેને સાતે પ્રકૃતિ બંધમાંથી નીકળી ગઇ છે, કેવળીના જેવા 'મરાગી બનેલા છે. આ બધું આવી ગયું છે તેવાને પણ ખસતાં ખસતાં મિથ્યાત્વમાં જવાને વખત આવે. જિનેશ્વરની જોડે બેટા. એક જ સરખું સયમસ્થાન અગિયારમાના પહેલા સમયનુ સંગમસ્થાન અને તેરમાનુ' છેલ્લા સમયનુ` સયમસ્થાન તેમાં ફરક નથી. જિનેશ્વરના સરખી સ્થિતિ ને વીતરાગદશા, માટલું આવ્યા છતાં પટકાઈ પડે અને ત્યાંથી ગમી પહેલે આવી જાય. આ જગા પર પૌરાણિક થા યાદ કરવાની જરૂર છે. ‘નાળવામાંથી આખા હાથી નીકળી ગયા પણ પૂછો અટક્યા' આ સાચું લાગરો. આત્માની અપેક્ષાએ સાળસેળ આની સાચુ લાગશે. વેરે લાખાની મિલ્કતે, ઘરેણાં, મકાન, વાડી, અને બગલા બધાં જેણે છેાડી દીધાં છે તેને દાખડી, મુહપત્તિ અને આધે કેટલી
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy