________________
બીજું ]
સ્થાનાંગસૂત્ર ત્રસની હિંસાવાળા અંગે
સમ્યકત્વ થયું ત્યારે શું ધાર્યું? હિંસા છૂટી શકે એમ નથી તે વાત કયાં રહી? શબ્દની ચુંગાલમાંથી નીકળી ગયા, નહિતર હિંસામાત્ર વર્જવાની હતી. જેમાં અર્થદંડ હોય, તે વઈ શકતું નથી તેની જુદી વાત પણ આસકિત, અશકિત ન હોય તેવી હિંસાને ન લઈ શકે? ઘરના ચૂલાના આરંભપરિગ્રહો છોડવા તમે અશકત છે. આસકિતને લીધે એ તમારાથી ન છેડાય. જાત્રા કરવા જાઓ ત્યારે તારા ભાઈએ કેમ કર્યું? એ પ્રશ્નાવલી. કારણ કે નિવૃત્તિને વખત. પણ આત્માના ગુણે કઈ દિવસ વિચાર્યા? તીર્થકરના ગુણ ગાતા ગાતા જવું, એ કરવું નથી, કુથલી કરવી છે; ઊંટવિદ્યા કરવી છે, કેઈકહે લીલેતરી છે તે કહેઃ આપણે કયાં પચ્ચખાણ છે? આ ચુંગાલમાંથી નીકળી જવાને ધંધે. પણ ખરી વાત તો એ હતી કે પ્રમાદ થયા, મારું ધ્યાન ન રહ્યું, એ વસ્તુ હતી. જેમાં આજે કાલ ચાલાકી કરીને ચુંગાલમાંથી નીકળી જવાનાં વાકયો બેલાય છે તેમ વક-જડે બેલે તેમાં આશ્ચર્ય નથી.
બહિર્ધા–બહાર નીકળવું–બહાર ન નીકળીએ એ ભાવાર્થ કરે. જેમ જગતમાં ચાલાક લોકે કાયદાની ચુંગાલમાંથી નીકળવાને કટિબદ્ધ થાય તેમ અહીં શબ્દ પકડી લે માટે “મેઘમ” શબ્દને બદલે એક શબ્દ “મેળો વેરમi” કર પડયે. “
મi' જુદું કહેવાનું તાતપર્ય ચોપડામાં એક રકમ ખેટી હોય તે બેઈમાન. બે મળીને એક મહાવ્રત થાય છે, છતાં એકના અંગે તેઓ આખા મહાવ્રતને ભંગ સમજતા હતા. કારણકે બે મળીને એક પ્રતિજ્ઞા હતી. પણ વક–જડે એક ભાંગે તે અડધી રહે એમ કરવા માંડે. આ