SearchBrowseAboutContactDonate
Page Preview
Page 846
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮]. સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન કે સ્નાન અન્નાન, અનાન ધર્મ સહન થશે નહિ, સ્નાનમાં ઘૂસ્યા, તેથી આ સાંખ્યમત ઊભે કરવો પડયો. આરંભી બન્યા તેથી નધર્મ નિરૂપણ કરી શકયા નહિ. સારંભીને ગુરૂ બનવું હોય તો જૈનધર્મનું નિરૂપણ જતું કરવું પડે, જે ખેતરમાં બીજ અને પાણીનું સિંચન તે જ ખેતરમાં ફળ, જે પુણ્યના પરિણામવાળો તે જ પુણ્ય બાંધવાવાવાળા અને તે જ ભોગવનારે. જે ખેતરમાં કૌવચના બીજ તે જ ખેતરમાં કૌવચ. જે આત્મામાં પાપ તેને જ પાપ ભોગવવાનું. વાવે કે? ફળ લાવવા ઈચ્છનાર. ત્રીજે જોઈએ તે જન શાસનમાં હતો નહિ. આત્માની ઉન્નતિમાં રહી શકાયું નહિ, એમાં રહે તો નિષ્પરિ ગ્રહી રહેવું પડે. પ્રશસ્તપણાનું કારણ બને તે આના આત્માને ફાયદો કરનાર થાય. ત્રીજે ઊભો કરવો પડે. મારે તે ગુણ રાખવા નથી. તમારી પાસેથી લેવું છે, વગર માલે પૈસે લેવો હોય તો હુંડીના કકડે જ લેવાય. કાગળિયાના કટકાને ધર્મ વિના પૈસે ન મળે. ગુણવાળા ગુણના બહુમાનથી આરાધના કરે, ગુણહીન હોય તો માલ વિના મિહકત લેવી તે તે કાગળનો કકડો હેય તે બને ઇશ્વરની હુંડી લખે ત્યારે મળે. પ્રાણાતિપાતવિરમણથી ચૂકયા તેને લીધે ઈશ્વરની હુંડી કરવી પડી. તેમાં ત્યાં સુધી જરૂરિઆત પૂરતું લેવું પડ્યું ત્યાં સુધી ઇશ્વરની હુંડીથી ચાલ્યું, પણ લૂંટ ચલાવવામાં ઈશ્વરના નામવાળા ખડા-તૈયાર કરવા પડે. ઇશ્વરને તેષ લેવો પડે. અવતારવાદ ઊભો કર્યો. ઈશ્વરવાદ જરૂરી તરીકે અને અવતારવાદ લુંટ ચલાવવા માટે. શાને લીધે પ્રાણાતિપાતવિરમણથી ખસેલા હતા તેથી. ઇશ્વરને દૂષણવાળે ગણે તો હંડી બગડી જાય જીવ ને શરીર જુદા કે ભેળા ? પરભવથી આવ્યા ને આ ભવે જવાને તે અપેક્ષાએ જીવ બને શરીર જુદા છે. જો કે મર્યો ત્યાં સુધી શરીરના આધારે ભાન વગેરે છે તેથી અભે. આવું બેહારથી જણાતું ભેદભેદપણું પાલવ્યું નહિ. ઇશ્વરના ઓઠાં વિવિધ મા કર્યા. અભેદ પક્ષને માને તે ઇશ્વરને એપો મા પડે, એવામાં
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy