SearchBrowseAboutContactDonate
Page Preview
Page 837
Loading...
Download File
Download File
Page Text
________________ ગાસામું ] સ્થાનાગસવ [ કર લીધી તે વખતે બધા છવો વિરતિને પામે તે માટે ગણધરીને ચૌદ પૂર્વે અને અંગોની રચના કરી. પહેલા અંગથી અાચારની, બીજા એથી વિચારની અને ત્રીજા અંગથી વર્ગીકરણની વ્યવસ્થા કરી. તેમાં પંચ મહાવ્રતમાં પહેલું પ્રાણાતિપાત વિરમણ માયા અવાઓ છે. આત્મા અને શરીરને અવતારવાદને લઇને અજેનેને જુદા માનવા પડયા. “લીલાવાદમાં એના શરીરથી કાંઈ કરે તેમાં આત્માને લાગતું નથી ભિન્નવાદ માની હિંસાથી, વિરતિની ખામીથી માર ભી. પરિગ્રહી થયા. વચમાં ઈશ્વરને ઘાવ પડે. અભિન્નતા કેમ ? સારંભી સપરિગ્રહો થયા. જીવાત્મા તે પરમાત્મા એમ કહેવાને વખત આવ્યો. આત્મા એ જ પરમાત્મા, એ સિવાય બીજું કાંઈ નથી. “સત, સિત અને આનંદની કલ્પના કરી. દેહ જેવી ભિન્ન ચીજ નહિ, સત વધારે અંશે હેય તે જs. ચિત વધારે અંશે હેય તે જીવ અને આનંદ વધારે હોય તે બ્રહ્મ. ત્રણેનાં એકરૂપતા રાખી અધિકતા જેની થઈ તેને તે રૂપે કહ્યું. કર્મ રોકવાને સવાલ ન રહ્યો. આ બધું માયા. માયા વિદ્યમાન નથી તેમ અવિદ્યમાન રહ્યું નથી એમ નથી કહી શકતા. અવાચ માયા છે. ઈશ્વરના નામે ઉડી લખી તેમાંની એક પક્ષ આ તરફ ગયા. આ જીવ વ્યવહારથી બંધાય. પારમાર્થિક દશાએ જીવને બે ધન નથી. આવી રીતે અભિન્નવાદી. તેમને આત્મા એ શરીરથી જુ નહિ શરીર આત્માથી જુદું નહિ, તેને આશ્રવ, બંધ, નિર્જરા અને મોક્ષ માનવાનું સ્થાન નહિ. આને લીધે તત્વવ્યવસ્થા ગબડાવી દીધી. ભિખવાદ લીલાવાદની એપેક્ષાએ, અભિવાદ એકપણાની અપેક્ષાએ લેવો પડશે. મિથ્યાત્વની જા તે આત્માને અંગે મનાએ તો નિત્યવાદ અનિત્યવાદ, ખરી રીતે ભિન્નભિન્ન છે. પ્રાણાતિપાતવિરમણના બાપને લીધે કેમ થયું તે .
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy