SearchBrowseAboutContactDonate
Page Preview
Page 832
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ ] સ્થાનાગસત્ર [ વ્યાખ્યાન બનાવટી હેય. વગર ઉગે ભાગ્યશાળી છે. આત્મા તન્મય થયે હોય તેને માટે દષ્ટાંત દીધું. ઊંધમાં કયે ઉપયોગ હતા? વગર ઉપ ગે ઓ ફેરવ્યો. જેને આત્મામાં સંસ્કાર રેડાઈ ગયો હોય તે પૂજે. પૂરા સંસ્કાર હેય, તે અનુપગમાં પૂજે. સર્વથા છાંડવાલાયક શું ? હવે મૂળ વાત પર આવે, પ્રાતરાગની કેટ નિરાને ગળે વળગેલી છે. જેટલા અંશે ગુણને કે ગુણને રાગ અને જેટલે અંશે અવગુણુને દ્વેષ તેટલા અંશે નિરા. એ ત્રણે કર્મનું નિકંદન કરવામાં હથિયાર રહે છે. અવગુણી ઉપર દ્વેષ થઈ જાય, થયા વિના ર નથી પણ તેને નિજાની સાથે તેલ નથી. તે દેવ નિંદવા લાયક છે, ગહવા લાયક છે. પેલા ત્રણનું નિંદન, ગહણ ન હોય. જ્ઞાન, દર્શન અને ચારિત્ર ઉપર રાગ ધરે, અરિહંત ઉપર રાગ ધરે તેને મિચ્છામિ દુલાર' કહે પડે નહિ. અવગુણી ઉપર દ્વેષ કરે તે “મિચ્છામિ દુલા' કહે . રાગ અને દ્વેષ એ ચાર કષાયના ભાગ છે. બે બાજુ ઢોલકી વગાડે છે. સંસાર વધારવામાં અને મેક્ષ લેવામાં પણ ઢોલકી બજાવે છે. જેમ નાટકિયે કઈ વખત રાજાનું અને કઈ વખત ભંગીનું ૨૫ કરે, તેમ અહીં મેક્ષમાં મદદગાર થવું હોય તો ગુણ અને ગુણ ઉપર રાગ, અને સંસારમાં મદદગાર થવું હોય તે કામરાગ ઉપર રાગ કરે. દેશને અંગે–જર, જેરૂ અને જમીનને અંગે હેય તે દેવ સંસાર વધારનાર, ને- મિયાત્વને અગે છેષ થાય તે મેક્ષને નજીક લાવનાર યોગ પણ કષાયની પેઠે બને બાજુની ઢલકી વગાડનાર. આર્તા અને રોદ્રધ્યાન થાય તેવા યોગ તે સંસાર વધારે. કષાય કે યોગને એકદમ કાઢવા જેવા નથી, પણ મિથ્યાત્વ અને અવિરતિ એ બે બાજુની ઢોલકીવાળા નથી. એ તે સંસારની જ ઢોલકી વગાડે છે મિથ્યાત્વ અને અવિરતિ મણની ઢાલકીમાં એક પિઠ દેતા નથી, કેવળ સંસારની ઢોલ વગાડે છે. તેથી મિથ્યાત્વ અને અવિરતિ સર્વથા છાંડવા લાયક છે.
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy