________________
૪૦૬ ]
સ્થાનાંગસન્ન
[ વ્યાખ્યાન એવી જ છે. અમુક તપસ્યાથી અંગ ભાગ્યા, અમુક તપસ્યાથી ઉપાંગ ભણુય. તે તપસ્યાનું નામ જ ઉપધાન. સુત્રપ્રાપ્તિ કરવા માટે જે તપસ્યા તેનું નામ ઉપધાન. મનુષ્ય પાસે વસ્તુ ખરાબ કહીને, વગાવીને છોડાવાય કાં તે ભારે મહીને છેડાવાય. ઉપધાન નકામા, ને સૂત્રકાર કહે છે તે ખાટું, આવું કહીને ઉપધાન જોડાય છે. ઉપધાન જરૂરી છે. શ્રાવકના અવતારમાં ઉપધાન ન કરીએ તે ન ચાલે, પણ આ ઉપધાન થાય છે તે ઠીક નથી. આવા આવા થવા જોઈએ. એમ વિધિની જરૂર દરેકે સમજવાની. વિધિ કરવા માટે ને અવિધિ ટાળવા માટે કટિબદ્ધ થવાની જરૂર છે, પણ વિધિના નામે ચેક કાઢીને વસ્તુને ખસેડવી તે ખરાબ છે.
| ત્ર સાંભળવા લાયક કયારે બને?
ખમાસમણું, કાઉસ્સગ્ન એ આરાધનાને માટે જરૂરી છે. ઉપધાન કર્યા વગર સૂત્રને સાંભળવાને માટે લાયક થતો નથી. આરંભપરિગ્રહના પચકખાણ કર્યા વિના ધર્મ સાંભળવા પામે નહિ. શ્રત કે ચારિત્ર એવું વિશેષણ ધર્મને આપેલું નથી. જૈનધર્મ પ્રસિદ્ધિધો જ આરંભપરિગ્રહની નિવૃત્તિ કરાવનારે. જેને આરંભપરિગ્રહની નિવૃત્તિ ન રચતી હોય તે અહીં બેસે જ નહિ. જેને કુલકી સળગાવવાના હેય તેને રની વખારમાં જવાનું ન હોય. જેને આરંભપરિગ્રહની પ્રીતિ છે, આરંભપશ્રિતની વિરતિ તંભળવી વસમી પડે તેવાને ધર્મ સભળાવવાને હે નહિ. ઉન્માર્ગની આરંભપરિગ્રહ બંધ થાય ત્યારે સન્માર્ગે આવવાને વખત. ખોટા માર્ગની દેડ બંધ કરે તો સાચા મા આવે. આરંભ પરિગ્રહમાં લીન થનારો ધમને રસ્તે આવે નહિ.
પ્રથમ શું કર્યું? ભગવાન સુધર્માસ્વામીએ પ્રથમ આચારાંગ કેમ કર્યું ? આચારની છાપ કેમ મારી તેને ખુલાસો માલમ પડશે, પછી વિચાખી છાપ સૂયગડાંગથી વ્યવસ્થા કરી. પછી પદાર્થનું સ્વરૂપ અને