SearchBrowseAboutContactDonate
Page Preview
Page 783
Loading...
Download File
Download File
Page Text
________________ એકસઠમું ] સ્થાનાંગસૂત્ર [ ૩૭ષ ચાવીએ ચૂંક ઢીલી થઈ, ચાવી ઉતરી ગઈ.આયુષ્ય છતાં એકદમ મરી જાય તો મારનાર ગુન્હેગાર ખરે કે નહિ ? ચૂંક ઢીલી કરનાર, ઘડિયાળ બંધ પાડનારો ખરો કે નહિ? ચૂંક ઢીલી કરનાર ઘડિયાળને બંધ કરનાર ગણાય તેમ આયુષ્યને ઉપક્રમ કરનાર મારનારે ગણાય. જે જે દુઃખ પામે છે (?) કોઈને ધલ ઠેકી, એ દુ:ખ પામ્યા. એના કર્મ બેલ ખાવાના હતા કે નહિ? હું તો માત્ર નિમિત્તભૂત છું. ધાન ખાવાનાં કર્મ બાંધ્યા હતા કે નહિ? હિંસામાં પ્રવર્તાવામાં દોષ નથી–આવું કહેનારા સમજ્યા નથી. એને કર્મને ઉદય માની લે છે, એ કર્મો એણે કેમ બાંધ્યાં! ધેલ ખાવાનું કામ કેમ બાંધ્યું ? પહેલા ભવે બીજાને ઘેલ મારી હશે. તે વખતે બીજાને કર્મ હશે કે નહિ ? એ જે ભગવે છે તે કર્મ તે કેમ બંધાયું ? મારતાં બંધાયેલું. માર ખાધ તેને ઉદય હતો કે નાહ ? તે આને કર્મબંધ કેમ થયે? જેનશાસન નિમિત્તને પકડતા નથી જે માને તે મોક્ષે જવાવાળાને માટે મારવામાં કાંઈ નહિ. મરનારાના કર્મના નામે જેઓ હિંસાને ભયંકરપણામાંથી કાઢી નાંખતા હોય તેમણે મરનારાના કર્મનું કારણ તપાસવું. મરનારાના ક્રમના લીધે મારનારાને બચાવ નથી મરનારાના કર્મ માને છે તે તે કેમ થયા? મરનારાને ઉદય આવ્યો શાને ? એ એનાં કર્મે મરે તે પણ મારવાના કારણે થયા. મરનારાના કમને લીધે હિંસાનું ભયંકરપણું ખસેડનારા મરનારાના કમ ઉપર વિચાર કરી લે. કરનારાને કર્મ લાગે છે. મરનારાના કમને લીધે કરનારાને બચાવ નથી. અંતરાયે બાંધે છે. અંતરાયને ઉદય થયો છે. ચોરી કરવાનો ભાવ થયો. ચેરી કરનાર કર્મ બધિત નથી એમ કહી શકાય નહિ. ચેરી કરનારે નિર્દોષ નથી. અંતરાયના ઉદયથી થાય છે છતાં ચોરી કરનાર નિર્દોષ નથી. મરનારાના કર્મને લીધે મોત આવે છતાં મારનારે નિર્દોષ નથી. જેમ અંતરાયનાં ઉદયવાળાને અંતરાયને ઉદય વસ્તુને વિગ થવાને છે, છતાં એને ત્યાંથી ચોરી કરનારે ગુનામાંથી નીકળી જતો નથી.
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy