SearchBrowseAboutContactDonate
Page Preview
Page 781
Loading...
Download File
Download File
Page Text
________________ એકસઠમુ ] સ્થાનાંગસૂત્ર [ ૩૭– પરોપકાર કરવા તે જૈનધર્મનું મુખ્ય મધુ છે જૈનશાસન પરાપકારમાં જ્યાં સુધી ઉતરે છે? જૈનશાસન મળ્યું' છતાં પરોપકાર ન શીખીએ તેા જૈનશાસન મળ્યુ જ નથી. ચક્ષુ મળે ને ન દેખીએ તે ચક્ષુ નહિ. પરાપકારમય શાસન મળ્યું હાય, પરાપકારની મુદ્ધિ ન થાય તેા મળ્યું એ જ કહેવું નકામું. ગણધરને સાધન મળ્યાં તેા પાપકાર કરવામાં પાછા પડે શાના? પા પકાર કરવા તે જૈનેની ફરજ છે, ધર્મનું મુખ્ય બિંદુ છે. તે અપેક્ષાએ ગણુધર પ્રતિમાધ, પ્રત્રજ્યા પામ્યાની સાથે ચૌદ પૂર્વી વગેરેની રચના કરે તેમાં આશ્રય નથી. જીવુ સને ગમે છે, મરવુ કાઇને ગમતું નથી, અંગમાં પડેલાં–આચાયંગમાં સાધના આચારતી, સૂયગડાંગ થી વિચારતી અને ઠાણાંગથી પદાર્થની વ્યવસ્થા. પાંચમા દાણામાં પંચ મહાવ્રતા. તેમાં પહેલું મહાવ્રત સર્વથા પ્રાણાતિપાતથી વિરમનું. અહિંસાને પ્રથમ સ્થાન આપ્યું. મૃષાવાાતિ અનુભવની વાત ન લેતાં બિનઅનુભવની પ્રાણાતિપાત વિરમણની વાત લે છે. ચારીથી દુઃખ થાય તે અનુભવની વાત. મેાતની વાત સાંભળેલી, માતની વાતને અનુભવ હાય નહિ. નાસ્તિકેાને એમાં પકડાય છે. નાસ્તિા પ્રત્યક્ષ જ પ્રમાણુ માને. અનુમાનને પ્રમાણુ તરીકે નથી માનતા. તેવાતે ઉપમાન વગેરે પ્રમાણુ હાય શાનાં ? પ્રત્યક્ષ જ પ્રમાણુ. તેને કહેવામાં આવ્યું, તું સાપથી ડરે છે કે નહિ ? પ્રાણ જાય એ તુ શાથી માને છે ? સાપના કરડવાથી પ્રાણ જાય છે તે અનુમાન કરવું પડયું. તને પેાતાને કયારે સાપ કરડયા હતા તે પ્રાણ ગયા હતા ? લેાકેાના કહેવાથી, સાંભળવા માત્રથી ડરે છે કે નહિ ? વાધથી કરેલા કેટલા દેખ્યા ? છતાં ડરે છે શાથી ? વચનના આધારે, લેાકેાનાં વચના ગાય છે. લોકેાના વચના માન્ય ન હેાય તે સાપથી કરડેલા મરી ગયા હોય તે દેખ્યા સિવાય ડરવું નહિ. વાથી, સાપથી નીડર રહે છે ? કેમ નથી રહેતા ? લેકાનું વચન કબૂલ છે તે સર્વજ્ઞ ભગવાનનું વચન કાલ નથી તે
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy