SearchBrowseAboutContactDonate
Page Preview
Page 768
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦ ] સ્થાનોંગસૂત્ર [ વ્યાખ્યાન ઉત્પન્ન કરનારા આચારા, ઉપકરણા અને રીતભાત કાઇ જગા પર નહિ જયણાની ઉત્પત્તિને અંગે એના આયા, ઉપકરણા અને રીતભાત. એ કહી આપે છે કે યણાને એ લેાકાએ જાળવી છે. પ્રાણાતિપાત વિરમણુ ઉપર ધ્યાન દઇને તેને આાધારે ક, છેદુ અને તાપશુદ્ધિ. સાંખ્યને સ કરતાં સ્નાન મીઠું લાગ્યું— બીજાને મા કડવી લાગી કે ખસેડી મૂકી ? સાંખ્યને અંગે યા કડવી લાગી ન હતી. પણ સવ કરતાં સ્નાન મીઠું લાગ્યું. તેથી સ્નાનનું ધ્યેય થયુ. શૌચને ધ્યેય માનવામાં આવે તે ધ્યેયને બાધ કરનારી ચીજ ખાધ કરી નાંખે. શૌચધમ માનતાં જે આડુ' આવ્યુ તે ખસેડવુ પડ્યું. જીવાદિના વિચાર। ખસેડવા પડયા. નૈયાયિક અને વૈરોષિકને એક જ વસ્તુ રહી. ઇશ્વરના નામે પેટ ભરવું. બૈરીતે ગર્ભ રહે ત્યારથી ઈશ્વરના નામે ત્યાંથી લાગા થાય મરી જાય ત્યાં સુધી, મર્યા પછી શય્યાના નામે લાગેા થાય. ઇશ્વરની બાંહેધરી નીચે માલ બાંધવા છે. ઈશ્વરના નામે રળવાનુ` છે. મા બુદ્ધિ થાય ત્યારે ઈશ્વરને કર્તા ઠરાવવા. ઇશ્વરને ક ન માને તે। :ગર્ભથી માંડીને મરણુ સુધી પેટના પેષણે! રવડી જાય, ઇશ્વરને પેટ પૂરવાના સાધન તરીકે ગણી લેવામાં આવે તે શ્વરકત સાધ્ય રહે. ત્યાં તત્ત્વવ્યવસ્થા ગબડાવી દેવી પડે. શ્વરકતૃત્વને અંગે કષ, છેઃ કાંઇ અંશે હતા તે ન રહ્યા તે અગ્રે. વ્યાખ્યાન ૬૦ ધર્મ અખૂટ ખજાના સુત્રકાર મહારાજા સુધર્માંસ્વામી ગણુધર મહારાજાને ભવ્ય વેાના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે અને મે ક્ષમાના પ્રવાહ સતત વક્રેતા રહે તે માટે પ્રતિમાષ પ્રવ્રજ્યા પામ્યા કે જમતના સવ જીવેને મને મળ્યું તે તત્કાળ કેમ મળે એમ થયું. સામાન્ય નિયમ છે કે ચળેલી ચીજ બીજાને દેવાના વિચાર ચતા નથી. ગબ -
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy