________________
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
મુશ્કેલ પડે. રાજકુવરપણામાં એમણે બ્રહ્મચર્ય પાળ્યું અને સ્નાન વગર બે વર્ષ રહ્યાં. વિશેષમાં પેાતાને માટે કરેલું ન ખપે એવા એમણેા નિર્ધાર હતા. કેટલાક કહેશે કે ઘેરે છે છતાં સાધુ છે. વધારે શું છે? આવું કહેવાવાળાએ ! મહાવીર મહારાજનાં આ બે વ કેવાં હતાં તે તપાસે. અને એ શામાં ગણ્યાં તે તપાસેા ? તે બે વર્ષ સાધુપણામાં ન ગણ્યાં. શા માટે ? ત્યાગની મર્યાદા જાળવવા માટે. એ એટલું બધું ઉત્કૃષ્ટ હાવા છતાં ન ગણ્યું. હાય, કુદરતે પણ સાધુપણામાં ન ગણ્યું.
કુદરત કયાં કહેવા આવી? કુદરત એમ કહેવા આવી કે મનઃપવજ્ઞાન ૩૦ વર્ષની ઉંમરે થયું. મનઃ પવજ્ઞાન કેાઈનું ઉત્પન્ન કરેલ નથી. જગતના સ્વભાવે-કુદરતે સાધુપણાનાં તે એ વ હિસાબમાં લીધાં નહિ. બ્રહ્મચર્ય આચર્યું. ઉત્કૃષ્ટ દશા આચરી તે પણ સાધુપણું માન્યું નહિ. શાસ્ત્રકારે, કે કુદરતે ઘરમાંથી નીકળ્યા સિવાય સાધુપણું ન ગણ્યું. જ્યારે ઘરથી નીકળીને પ્રતિજ્ઞા કરી ત્યારે સાધુપણુ ગણ્યુ . શેની ગણતરી
શારીરિક, કુટુંબના સ ́યાગાને અંગે એક નિયમ થાય એ ચાહે તે અનુકૂળ થાએ કે પ્રતિકૂળ થાએ. શૂરા સરદારને ચાહે તે થાય તે જોવાનું હાય નહિ. તેને એક જ જોવાનુંશત્રુને મહાત કરવાનુ’ સાધુને પ્રતિજ્ઞાના નિર્વાહનુજ ધ્યેય હેય.
જેએવ્રતપચ્ચક્ખાણુમાં ઊતરે, અણુવ્રતામાં ઊતરે તેઓને સુખની પ્રાપ્તિ, દુ:ખમાં રહેવું વગેરે વિચારવાનુ હોય નહિ. ચિંતામણિની વાત ચાલતી હોય ત્યાં પાઈ–પૈસે હિંસાખ હાય નહિ. તેમ અહીં જ્યાં આત્મકલ્યાણનુ ધ્યેય થાય ત્યાં