SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન મુશ્કેલ પડે. રાજકુવરપણામાં એમણે બ્રહ્મચર્ય પાળ્યું અને સ્નાન વગર બે વર્ષ રહ્યાં. વિશેષમાં પેાતાને માટે કરેલું ન ખપે એવા એમણેા નિર્ધાર હતા. કેટલાક કહેશે કે ઘેરે છે છતાં સાધુ છે. વધારે શું છે? આવું કહેવાવાળાએ ! મહાવીર મહારાજનાં આ બે વ કેવાં હતાં તે તપાસે. અને એ શામાં ગણ્યાં તે તપાસેા ? તે બે વર્ષ સાધુપણામાં ન ગણ્યાં. શા માટે ? ત્યાગની મર્યાદા જાળવવા માટે. એ એટલું બધું ઉત્કૃષ્ટ હાવા છતાં ન ગણ્યું. હાય, કુદરતે પણ સાધુપણામાં ન ગણ્યું. કુદરત કયાં કહેવા આવી? કુદરત એમ કહેવા આવી કે મનઃપવજ્ઞાન ૩૦ વર્ષની ઉંમરે થયું. મનઃ પવજ્ઞાન કેાઈનું ઉત્પન્ન કરેલ નથી. જગતના સ્વભાવે-કુદરતે સાધુપણાનાં તે એ વ હિસાબમાં લીધાં નહિ. બ્રહ્મચર્ય આચર્યું. ઉત્કૃષ્ટ દશા આચરી તે પણ સાધુપણું માન્યું નહિ. શાસ્ત્રકારે, કે કુદરતે ઘરમાંથી નીકળ્યા સિવાય સાધુપણું ન ગણ્યું. જ્યારે ઘરથી નીકળીને પ્રતિજ્ઞા કરી ત્યારે સાધુપણુ ગણ્યુ . શેની ગણતરી શારીરિક, કુટુંબના સ ́યાગાને અંગે એક નિયમ થાય એ ચાહે તે અનુકૂળ થાએ કે પ્રતિકૂળ થાએ. શૂરા સરદારને ચાહે તે થાય તે જોવાનું હાય નહિ. તેને એક જ જોવાનુંશત્રુને મહાત કરવાનુ’ સાધુને પ્રતિજ્ઞાના નિર્વાહનુજ ધ્યેય હેય. જેએવ્રતપચ્ચક્ખાણુમાં ઊતરે, અણુવ્રતામાં ઊતરે તેઓને સુખની પ્રાપ્તિ, દુ:ખમાં રહેવું વગેરે વિચારવાનુ હોય નહિ. ચિંતામણિની વાત ચાલતી હોય ત્યાં પાઈ–પૈસે હિંસાખ હાય નહિ. તેમ અહીં જ્યાં આત્મકલ્યાણનુ ધ્યેય થાય ત્યાં
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy