SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગસૂત્ર વ્યાખ્યાન આચરાંગ એટલે ? ગણધરે રચેલા પ્રથમ આચારાંગમાં સાધુએના આચારનું વર્ણન કરવામાં આવ્યું. દુનિયાના ધોખા સંસારી જીવને વાગે નહિ ત્યાં સુધી તે આચારોમાં વર્તે. એમ નહિ પણ અન્ય મતના મિથ્યાવાદના પ્રવાદ જે વખતે એને અસર કરે તે વખતે શારીરિક, કૌટુ ંબિક, બાહ્ય સયેન્ગેાની દરકાર એ ન કરતા હાય, અર્થાત્ દુઃખની સામે છાતી કાઢીને ઊભા રહે છે. દુઃખથી નીડરતા. જગત્ દુઃખથી ડરવાવાળું છે. ધર્મ કરનારને એ ડર કારણે મેલવા પડે. કોઇ પણ ધર્મ કરનારાએ પહેલાં દુઃખનુ નિર્ભયપણ્ કરી લેવું પડે. જે દુઃખથી નિર્ભય થતા નથી તે ધમાં સ્થિરતા કરવાવાળા થતા નથી. જેને સુખની અગર દુ:ખની અંશે પણ કિંમત ન હોય, જેને પેાતાની પ્રતિજ્ઞાની જ કિંમત હૈાય તે જ આચારમાં સ્થિર થઈ શકે છે. ધ્યેય. રણે ચઢેલા શૂરા સરદારને શત્રુને જીતવા જવું એ જ વિચાર હોય તેને વચમાં ચાહે તે વિસામાની અનુકૂળતા હૈ। કે ચાહે તે ન હેા તેના એને વિચાર કરવાનેા નહિ. ટાઢ, તાપને પહાંચી વળવું, જીત મેળવવી, શત્રુને હઠાવવા એ જ એનું ધ્યેય હાય. તેમ સાધુએ આચારને પાલન કરવાને અંગે તૈયાર થયા એટલે તેને મળેલાં માબાપ, વાડીવજીફા વગેરે આચારના પાલનને માટે છેડ્યાં. કારણ ? એ સિવાય આચારની પ્રાપ્તિ નથી. પામર જીવેાની વાત તે। દૂર રહી. આપણે લીમડાની ડાળ જેવાં છીએ; પવન આમનેા આવે તેા ડાળ આમ વળી ાય છે. માટે ખરાબ સોગ છેડવાની પહેલે નખરે જરૂર પડે છે. તે ન
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy