________________
સુખડી–મીઠા ને કાળ એક મહીનાને. ત્યારબાદ અભક્ષ્ય તે પહેલાં 1 પણ તેનો રસ, રંગ, ગંધ, પશિ બદલાઈ જાય છે. તે અલક્ષ્ય જાય છે. 1 કામળી રવાનો કાળ સવારના સૂર્યોદય પછી ચાર ઘડી સુધી હ હોય છે. સાંજના સુર્યાસ્ત થવાની ચાર ઘડી પહેલાં શ કરાય છે. ' ૬ (ચોવીશ મીનીટની એક ઘડી)
૨. ફાગણ માસી પછી ઉકાળેલા પાણીને કાળ પાંચ પ્રહરનો; સુખડી મીઠાઈને કાળ વીણ દિવસની. કામળીનો કાળ બે ઘડી હોય છે.
ભાજી-પાલ-ખારેક-ખજુર-કાજુ-તલ, વિગેરે કાગણ માસથી 'ધ અભક્ષ્ય થાય છે.
૩. અષાડ ચોમાસી પછી ઉકાળેલા પાણીનો કાળ કે પ્રહરને. | સુખડી મીઠાઈન કાળ પંદર દિવસનો. કામળીને કાળ છ ઘડીનો. આદ્રા | નક્ષત્ર પછી કેરી અભક્ષ્ય થાય છે.