SearchBrowseAboutContactDonate
Page Preview
Page 677
Loading...
Download File
Download File
Page Text
________________ પચાસણું ] સ્થાનાગસૂત્ર [ ૨૧૯ આવ્યું કે આ ચીજ દીધે વધવાવાળી છે. કોઈ પણ મનુષ્ય વસ્તુને મેળવે છે તે તેને વધારવા માટે પ્રયત્ન કરે છે, અને જે અનિષ્ટ હોય તે ધટાડવા પ્રયત્ન કરે છે. બે સિવાય ત્રીજો વર્ગ નથી મહાવીર ભગવાન પાસેથી મળેલ બોધ, જાણે ધર્મ ઈર છે કે નહિ? જેને તે ઈષ્ટ ન લાગે તેની ભવસ્થિતિ હજુ પાકી નથી. કડછીને દૂધપાક લાગે છે, દશ મણની કડાઈમાં કડછા બધે ફરે છે પણ સ્વાદ કાળને કેટલું આવે? કારણ કે ચેતના નથી એટલે ન આવે. તેમ અહી જેને સમ્યક્ત્વ ધર્મ પ્રાપ્ત થશે, છતાં ઇષ્ટ ન લાગે તો હજુ કડછા જ છે. જ્યારે સચેતન પદાર્થ રસના ઈદ્રિયવાળે હોય ત્યારે તે રસને જાણે. સચેતન હોવા છતાં રસના ઈદ્રિયવાળો ન હોય તે રસને ન જાણે. રસને ચાખવા તેમાં રસના જોઈએ. એકેંદ્રિય કે ચાટ દૂધપાકમાં ફરે તે બેમાં ફરક નથી. જેને સમ્યકત્વ–ધર્મ પ્રાપ્ત થયો છતાં ઈષ્ટ ન લાગે તે અભવ્યની કોટિમાં જાય. પેલો છોડ ચેતનાવાળો છે, પણ રસ લેવાની અપેક્ષાએ તે રસ લઈ શકતો નથી. રસના ઈદ્રિય છોડવાને નથી. છ ભવ્ય હાય, મેક્ષે જવાને લાયકને હેય તે પણ જ્યાં સુધી સમત્વને પામવું એ ઈષ્ટ ન લાગ્યું, ધર્મ પામવું ઈષ્ટ ન લાગ્યું તે વખત તે બિચારે ભવ્ય છતાં અભય અને એમાં અતિરો નથી. અહીં છોડવાને જ કહેવા માગ્યો નથી, કહેવા માગ્યો છે ચેતન. દૂધપાકની વાત આવે તે વખતે કડા અને છેડવામાં ફરક નથી. કારણ તેમને ધર્મપરિણતિ થવાની નથી, થતી નથી. એને કઈ વચલે વર્ગ લીધે નથી. ધમની રિશુતિ થાય, તે મેક્ષ પામે. ધર્મની પરિણતિ ન થાય તે મેક્ષ ન પામે. ધર્મની પરિણતિ ન થાય ને મેક્ષ પામે તેવો ત્રીજો વર્ગ નથી. બે વર્ગ છે, ત્રીજે વર્ગ નથી. ભવ્ય ગણાતે છતાં પણું ધર્મની પરિ સુતિ ન પામે. ધર્મને ઈષ્ટ ન સમજે તે વખત ભવ્ય અભવ્યાં ફરક છે? એ સવાલ ઊઠે છે. ઈદ્ર સરખા આવીને ભગવાનને સવાલ
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy