SearchBrowseAboutContactDonate
Page Preview
Page 648
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ ] સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન તેણે નામથી તમને સાવચેત કર્યા છે. આ વર્ગ વાત કરનાર છે. બીજે વર્ગ ભલે વિરોધી, પણ તારું બગાડે નહિ. પણ આપણી ચેટ અઘાતી તરફ છે, તેને ખાળે ડૂચા દરવાજા મોકળા છે. અશાતાને ઉદય, પુદ્દગલમય. નારકી, તિર્યંચનું આયુષ્ય પુદ્ગલ દ્વારા ને નામકર્મ, ગોત્રકમ પણ પુદ્ગલ દ્વારા. તેઓ આત્માના ગુણને અડતા નથી. સમ્યગ્દષ્ટિ શત્રુ તરીકે ઘાલી કમને ખે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અન્તરાય, એ ચારે ઘાતીની ચોટ આત્મા ઉપર. એ પુદગલેને પકડે નહિ. આત્માના ગુણોને પકડે. સમ્યગ્દષ્ટિને શત્રુ અવતાને ઉદય વગેરે નથી. સમ્યગ્દષ્ટિ શત્રુ તરીકે ઘાતી કર્મને દેખે. અઘાતીના જેટલા પાપ પ્રતિરૂપે ગણાય તે દેખાતાં પાપ છે, પણ ખરેખર તે તે ટેક છે, નીસરણી છે. અઘાતીની પુણ્યરૂપ પ્રકૃતિ તે તે ઘરના શત્રુ છે. જે પાપ પ્રકૃતિ છે તે ચઢતાં આવડે તે ક્ષે જવાની, સદ્દગતિએ જવાની નીસરણી છે, પરીષહથી ઉપસર્ગન સહનથી નિર્જરા તે મોક્ષના માટે છે. અઘતીના પાપને લીધે અધાતીના ખરાબ પ્રકૃતિને લીધે આત્માનું ચઢવું થાય, અઘાતીના પાપનો ઉદયના લીધે થતાં કાર્યોના પચ્ચકખાણું રાખ્યાં નથી. ઘાતીકમે બાધવામાં આંતરે થયો નથી આતાપના, લો તો નિર્જરા શા માટે ? અધાતીના પાપને ઉદયમાં આવવા દે. જેમ ઉદયમાં આવશે તેમ અઘાતિના લાગેલા પાપ તૂટે અને આત્માની નિર્મળતા થાય. દેવું તૂટવાનું તો મિલકત વધવાની, આતયાન શાનું નામ? વેદના થઈ હોય તે વેદનાના નાશને વિચાર કરે તેનું નામ આર્તધ્યાન. ઈષ્ટ સંગ મેળવવાને, અનિષ્ટ દૂર કરવાનો વિચાર તે “આર્તધ્યાન” છે. તમે અઘાતી ઉપર જેર અજમાવીને કરે છે શું? અરવિંદકમળ ઉપર રાવણ ચઢા
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy