SearchBrowseAboutContactDonate
Page Preview
Page 642
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪] સ્થાનાંગસુત્ર [ વ્યાખ્યાન હિંસા વજવાનું ધ્યેય પકડી ! સર્વ પ્રાણુઓની જીવહિંસાથી વિરમવું પહેલું મહાબત. પહેલા તે વચન નીકળવું મુશ્કેલ. દુનિયા અર્થના થેયવાળી છે, વિરતિના ધ્યેયવાળી નથી. એને તે હિંસા થાઓ કે ન થાઓ પણ અર્થની સિદ્ધિ થવી જોઈએ પછી કામનું છે. પછી ધમની સિદ્ધિ થાઓ કે ન થાઓ તેની પડી નથી. કમાણું ન થાય તો ધંધે નથી કર, તેમ કોઈ પણ જીવની હિંસા ન થાય તે બંધ કરવો એ કેનું ધ્યેય છે? કોઈનું નથી. બધામાં કમાણી ધ્યેય છે. અર્થ એ જ ધ્યેય થઈ ગયું. અર્થથી કેટલાક પૈસા સમજતા હશે. પૈસા એકલા અર્થ નથી. તે પછી મનુષ્ય સિવાયના બધા સારા થઈ જાય. ઘેાડા વગેરેને પૈસા પેદા કરવા નથી બાહ્ય સુખનું સાધન અર્થ મેળવવું તે એય. હિંસા થાઓ કે ન થાઓ તેની કોઈને પડી નથી. તેથી જ અહિંસામય પદાર્થો તે પણ હિંસામય થઈ ગયા છે. ગાયનું દૂધ, ભેંસનું દૂધ છતાં હિંસામય થઈ ગયા છે. મુંબઈ, કલકત્તામાં ભેંસ લાવે. બસ, ત્રણની ભેંસ લાવે. છ માસ વગેરે દેહી પછી કસાઅખાને જાય છે. શહેરમાં દૂધને આભારી ગાય ભેંસની હિંસા. ધણીએ ગાય લીધી છે અને પેશે છે. વાછરડાનો હક નથી, ગાય કબજાની ચીજ. દૂધ આપે છે દયાની દૃષ્ટિએ. રાજા લેક પર રાજ્ય ચલાવે છે તે ગુલામીની પ્રથા છે. જે પદાર્થની ઉત્પતિ અહિંસકપણે, મળવું, ઉપભોગ અહિંસકપણે છતાં વેપારનું ધય અહિંસક ન હોવાથી હિંસા થઈ ગઈ. ભેંસ ફી ગર્ભિણી થાય ત્યાં સુધી હું ખવડાવું કેમ? આથી કસાઈવાડે જાય. અનાજ પિતાની પાસે છે પણ તે દુષ્કાળ છે તે વખતે બીજાને ન આપે તે હિંસક થાય, બાહ્ય સુખના સાધને મળતાં જે હિંસા છેડાય તે છોડવા તૈયાર છે પણ હિંસા કે પાપ છોડવું જ જોઈએ તે ય નથી. વાછરડું અધું દૂધ ધાવી જાય તે અધું જ દૂધ મારે ભાગે આવશે માને. જ્યારે ધર્મશાસ્ત્રકાર આખી લાઇન ફેરવી નાંખે , હિંસા વવાનું પ્રય
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy