SearchBrowseAboutContactDonate
Page Preview
Page 616
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ ] સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન છવ કુટુંબ, આરંભ વગેરેમાં પ્રવૃત્તિ કરે છતાં શરીરને ખૂની, ચાર સમજે તે આ અપેક્ષાએ દેશવિરતિ. આને પિષવા પૂરતું પાપ કરવું પડે તે જુદી વાત, ખૂનીને ચોર ધારીને પણ વર્તમાન કાળની સવડ પૂરતું પોષણ કરવું પડે. પિષવા પૂરતું, નવું વેર વધે એવું પિષણ નહિ. માત્ર પોતાની મતલબ સારી દે તેટલા પૂરતું. પિતાની સવડ પૂરી કરી દે તેટલા પૂરતું પિષણ. કુટુંબકબીલાનું પિષણ કરવું પડે પણ તે પિતાને આર્તધ્યાનને પ્રસંગ ન આવે ત્યાં સુધી આપત્તિથી બચવા માટે, આપત્તિ ચાહે તો ઝાડે જવાની. ચાહે તેમ થાય, મારે તે દાણોએ આપ નથી પણ આપત્તિથી બચવા માટે આપવું પડે. મારે કુટુંબકબીલ, શરીર, મારું કાંઈ નથી. કોઈને માટે મારે પાપ કરવું નથી આમ થાય તે બીજી મજલ ઓળંગનાર લીધા. સત-ત્રીજી મજલ ઓળંગનારા સાધુ. એવાઓએ શાસ્ત્રને ગ્રહણ કર્યું છે માટે એમને માનીએ. ગણધર દ્વાદશાંગી ગૂંથી. કોઈ પણ જીવના પ્રાણના અતિપાતથી બચવું તે એક શુદ્ધિ થઈ. ત્રણ શુદ્ધિ કઈ તે અગ્રે વર્તમાન. વ્યાખ્યાન ૪૩ ઠાગની આવશ્યકતા ગણધર મહારાજા શ્રીમાન સુધરવામીજી મહારાજે ભવ્ય છેવના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે; મોક્ષમાર્ગને પ્રવાહ વહેવાાવવા માટે, ભાવના પાંચ ભેદોમાં વિનિયોગ નામને ભેદ કહ્યો છે. પિતાના આત્માને જે લાભ થયે તે બીજાને કેમ થાય તેના પ્રયત્નને અંગે બાર અંગની રચના કરી. તેમાં આચારાંગની અંદર આચારની, સૂયગડાંગમાં વિચારની વ્યવસ્થા કરી, પણ જ્યાં સુધી પદાર્થની ઇયત્તા ખ્યાલમાં ન આવે ત્યાં સુધી આચારવિચારની વ્યવથા સર્વ વ્યાપક થઈ શકે નહિ. તેથી કાણુગજીની રચના શરૂ કરી.
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy