SearchBrowseAboutContactDonate
Page Preview
Page 610
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ ] સ્થાનોંગસૂત્ર [ વ્યાખ્યાન મેાક્ષની. ખસને ખણુતી વખતે ખણુનારા મેાજ માને છે. કાઇ ખસેડે. તે તે વખતે મારી દે. હાથ પકડે તે કડવું ઝેર જેવું લાગે, પણ ખસ વધારવા કૉં ઉદ્યમ કરતેા નથી. તેલના ખારાક ખાઈએ, પાણી પીએ તે ખસ થાય છે, માટે તેવેા ખારાક ખાઇએ એમ કાન્નએ કહ્યું ? ખસ ખશુવાના વિકારને લીધે રમુજ માની હાય તા પણ ખસ ઊબી કરવાને કોઇ તૈયાર થાય નહિ. ચેાથે ગુણુઠાણે રહેલા આર્ભ, વિષય અને કષાયનેા ત્યાગ કરી શકતા નથી તે પણ ભવુંતરને માટે આર્ભ વગેરેની ભાવના હ્રાય નહિ. અહી વિષય, કલાયાં આતપ્રાત થઇ ગયેલા છે પણ ભવાંતરમાં મળેા એવું સ્વપ્નામાં પણ ન હોય. તેમ મેહનીયને આધીન આરંભ, પરિગ્રહ, વિષય અને કષાય ન ધેાડી શકે તે પશુ તે આરંભ વગેરે ભવાંતરે મળે તેવી ભાવના થાય નહિ. નિયાણું બાંધતી વખતે જીવ માગ'થી ખસી જાય છે. તે વખતે ઘણે ભાગે મિથ્યાત્વમાં આવી જાય છે. આવતા ભવમાં મેળવવા માગ્યું એટલે ખસ ઊભી કરવાના રસ્તા ખાળ્યા. આખો દિવસ મગફળી સત્રાય ખીજું ખાવું નહિ, ઉધરસના વિકારને જાણવાવાળા ખસ કે ઉધરસની વેદના વખતે તત્પર થાય નહિ. નવી ખસ ઊભી કરવા માટે, ટકાવવા માટે કાઇ ઉદ્યમ કરે નહિ. સમ્યગ્દર્શન પામ્યા હાય, વર્તમાનમાં વિષય, કષાય વગેરે ન ક્રેડી શકે, પણ ભવિષ્યના વિષય, કષાય વગેરે તરફ્ લક્ષ ન હોય. ચાર મજલ ઓળંગીએ તેા મેક્ષ મેાક્ષ જ જોઈએ ત્યારે મુમુક્ષુ. અહી પહેલી મજલ પૂરી થઇ એમ એક અપેક્ષાએ કહીએ, ચાર મુકામ-મજલ એળગીએ તા મેાક્ષ. અનંતાનુબંધીની મજલ. હાજર ઊભેલેા ન દેખાય તે તે ખસ્યા છે એ દેખાતું નથી. જનપ્રયાગથી અદૃશ્ય થયેલા હાય તે સાક્ષાત્ ન દેખાય તે છાયા દેખાય. છાયા ન દેખાય તે પણ પગલાં માલમ પડે. અનુમાનથી માની શકીએ કે કેાઈ અજનવાળા આવ્યા હતા. ન દેખાયલે મનુષ્ય ગયેલે છે એમ માલમ પડે છે, તેવી રીતે અન
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy