SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ બેંતાલીસમું ] સ્થાનાંગસૂત્ર [ ૧૮ હોય કે જેમાં ધર્મ પામવાની, પાળવાની તાકાત દેખાતી ન હોય, સિદ્ધિના સ્વપ્ન પણ ન હોય, તેવા જીવને પિતાની લાઈનમાં લાવી મેલે. મોક્ષપણું પામ્યા, સાધુપણું પામ્યા, એને જપતરૂપ કરી દે તે તાકાત દીવાની છે. જે છ ધર્મ પામે છે તે જીવોના હૃદયમાં ઇર્ષાને છટો હોવો જોઈએ નહિ. એને તે એક જ હોય કે સર્વ છ કલ્યાણ સાધે કેમ? વિનિગ ઈર્ષાના દાવાનળને ઓલવી દે. એમાં જ જેને મતની શ્રેષ્ઠતા આ ભાવનાને અંગે ગણધર પ્રતિબોધ પામવાની સાથે બીજાએને તરૂપ કરવા માટે, ધર્મમાં તત્પર કરવા માટે, દ્વાદશાંગીની રચના કરે છે. તેમાં પહેલી આચાર માટે આચારાંગની, વિચાર માટે સૂયગડાંગની અને ઇયત્તા માટે ઠાણાંગજીની રચના કરી. જેને મતની શ્રેષ્ઠતા હોય તે તે લેકેની અબાધાથી. અહિંસા આચરીને કલ્યાણની કેટિ બતાવી માટે તમે નિગોદની વાત કરો તેમાં અમે સમજીએ નહિ પણ સહમ એકે દ્રિયની વાતમાં સમજીએ, તમારા શાસનને વળગીએ છીએ તે “ હિana” અર્થાત હિતના ઉપદેશથી. જ્યાં દેખો ત્યાં અથથી ઇતિ સુધી હિતની વાત, દિત સિવાય બીજી વાત નથી. તેથી સર્વજ્ઞ મહારાજના આપેલા આગમમાં આગળ દે, પાછળ દેખે પણ ત્યાં વાત હિતની જ. જે પરીક્ષાને અંગે ઉપયોગી છે તેનો કંટાળો આવે. અહીં પાપનાશની વાત, જ્યાં જાઓ ત્યાં પાપનાશની વાત. શા માટે? કર્મનિજરાને માટે. એક બાજુ પરિગ્રહની છૂટ આપે, બીજી બાજુ પરિગ્રહની નિંદા કરે તેવું અહિં નથી. કઈ પણ વચનમાં વિરોધ ન આવે તેવું વચન અહીં છે. મતની સત્યતા માની લઈએ પણ અશકય હોય તો સત્યતાને શું કરવાનું? શેષનાગને મણિ પાણીમાં નાંખીને પછી તે પાણી આપીએ તે ચાહે તે જવર હોય તો ચાલ્યો જાય. વાત સાચી, પણ મણિ કયાંથી લાવવો? ચાહે તે ઉનાળો હોય, ચંદ્રને લાવીને અહીં બેસાડી દે તે ગરમી ન રહે. સાચી વાત, પણ ચંદ્રને લાવે કયાંથી?
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy