________________
સાડત્રીસમું ]
સ્થાનાંગસૂત્ર
[ ૧૪૯
વ્યાખ્યાન: ૩૭
બેધ પામતાની સાથે શું કરું? ગણધર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામીજી મહારાજે ભવ્ય જીના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે, મેક્ષમાર્ગને પ્રવાહ વહેવડાવવા માટે પોતે જેવા સર્વજ્ઞ ભગવાન મહાવીરના વચનથી બેધ મામા, તેની સાથે રચના. “વરસાત ક્રિયા પ્રતિનિક માવવા .” આમાં જે ભાવ કહ્યો તે ભાવ ઈ ચીજ ? ઉલાસ.
તારવાનો દાવો કરનારે પ્રથમ પતે તરવું જોઈએ
બીજા મતવાળા પિતાની ધર્મક્રિયા કરે છે, તે હદયના ઉમળકાવાળી, કાયાના અભિનયવાળી હોય છે. આથી હરિભદ્રસૂરિએ ભાવનાપ્રણિધિ, પ્રવૃત્તિ, વિઘજય, સિદ્ધિ અને વિનિયોગ એમ પાંચ પ્રકાર કહ્યા. જેવું પિતાને પ્રાપ્ત થયું તેવું બીજાને પ્રાપ્ત કેમ થાય આ ધારણ થાય ત્યારે તેનું નામ વિનિયોગ, “મુળ મથાળ,' “તિoid તાલાપ' (શત). સ્વમાં ફળ ન આવ્યું હોય ત્યાં સુધી પરના ફળની ચિંતા એક અપેક્ષાએ વ્યર્થ છે. તરતી ચીજ બીજાને તારનારી બની શકે છે. જે ચીજ બીજને તારવાને દાવે કર તેણે પિત તરવું જોઈએ.
હઠીના નાણાંનું દષ્ટાંત ધર્મઉપદેશ દેવાને અધિકાર સાધુને, તેમાં પણ ગીતાર્થ સાધન અધિકાર આપો. શં-કેવલીના વચન કહેવાં છે તે ચાહે તે સાધુ કહે તોએ શું ને દેશવિરતિવાળ કહે એ શું? જે હડીના નાણ છે તો દેખાડનાર લંગડે હેય તેઓ શું? હુંડી ચકખી હોવી જોઈએ. જે સમ્યગ્દર્શન વગેરે શ્રોતાને પામવું છે, તે જિનેશ્વરના વચનથી પામવું છે. ઉપદેશાના વચનથી પામવું છે, રવતંત્ર તે પામવું નથી. જ્યારે ભગવાનના વચનથી પામવાને છે, તે બેલનારો ભલે મિયાદ્રષ્ટિ હોય, જ તેને માફ કેમ ન હોય! ચાહે તે દેશવિરતિવાળાના મોંઢામાંથી