SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ છત્રીસમું ] રથાનીયસત્ર [ ૧૪૭ આપથી બચવું મુશ્કેલ પડયું. જયાં નામ આવે ત્યાં હજાશે ખર્ચાય છે, પણ ફાયદાકારક કામ છે, એમ અંતઃકરણ કબુલ કરતું હોય, છતાં એમાં નામ, પાઘડીને સ્થાન ન હોય તો પાંચ હજારની જગે પર પાંચ દેતાં પેટમાં પીર આવે છે. નામ આવે, પાઘડી બંધાય, ટીલું થાય ત્યાં પૈસા આપીએ છીએ. દેવદ્રવ્યની વૃદ્ધિ માટે બેલી બેવાનું છે તે જગો પર, જીર્ણોદ્ધારની ટીપ વખતે પાટિયા પર નામ ન આવવાનું હોય તે કેટલા આપવા તૈયાર થાય? મુકતપણાને સ્વાદ તે બીજાને મુકત કરે તેમાં જીવનને જીરવવાની જીગર ચાલતી નથી. કલચરમાં કૂદે છે. પહેલું-અન્ય છાંડવા લાયક પદાર્થો ઘૂસી ન જાય માટે અંતઃકરણ શુદ્ધ કરો. બીજું-ભળતા ન ભળી જાય. ભળતામાં ભોળવાઈ ન જાય. ત્રીજું–અંત:કરણનું કાળજું ન કેવાય તે કામ ચાલશે. વસ્તુ-કર્તવ્ય છે. બીજું પેસીને બગાડે છે, ઓપ બગાડે છે. ભક્તિ કરવી છે તે નામ રહે કે ન રહે તેને મુદ્દો નથી. પાટિયાની કિંમત બે હજાર છે. ભક્તિનું ધ્યેય ઊડી જાય છે. એપની વસ્તુ ભળી જતી હોય તેથી સાવચેત થાઓ. આ સાવચેતી છતાં જાનૈયા લીધા. વેલ લીધી. વરરાજાને રસ્તામાં ન સાચવ્યું તે શું થાય? ૧-જૂઠાથી બચ્યા, ૨બનાવટીથી બ, છતાં જે કર્મક્ષયનું, સમ્યગ્દર્શન વગેરેનું ધ્યેય ચૂકી જઈએ તે શું થાય? હેયને ઘૂસવા દેવું નહિ. વિહ્વજય કરે ત્યારે સિદ્ધિ કહેવાય છે. તે ગુણો, તે ગુણસ્થાન પ્રાપ્ત થતાં તેનું નામ સિદ્ધિ. (૪) આવી સિદ્ધિ થવા છતાં “જ્ઞાનેશ કવાર તો ટુ વિદ્યાર” જે ગુણ તને મળ્યો હોય, તેને ખરેખર તને રસ લાગે હોય તે બીજાને તે ગુણમાં લાવી તેનું નામ વિનિમય. (૫) આ ખ્યાલમાં આવશે તો ખ્યાલમાં આવશે કે “નિr iાવવા” જોડે શા માટે લેવાં પડયાં? મુકતપણાને સ્વાદ, બીજાને મુકત કરે તેમાં. પહેલું પ્રાણાતિપાતને મૂકવાનું કારણ ભગવાન સુધર્માસ્વામીજીએ જ્ઞાન થવાની સાથે બાર અંગની
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy