SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ છત્રીસમું ] સ્થાનાંગત્ર [ ૧૪૩ જે કારણથી ભાવ વિના ક્રિયા ફળવાળી ન થાય તે ભાવ કયા હરિભદ્રસૂરિજી કહે છે કે— cr " प्रणिधिप्रवृत्तिविघ्न जयसिद्धिविनियोगभेदतः प्रायः । ધર્મશાસ્થાત: ગુમાય: વજ્રધાડત્ર વિયો ,, 11 , ( ો રૂ, જો ૬) પ્રણિદ્ધિ, પ્રવૃત્તિ, વિદ્મય, સિદ્ધિ અને વિનિયેાગ—આ પાંચ વસ્તુ ઢાય ત્યારે જ ભાવ કહેવાય. પ્રણિધિ સામાન્ય રીતે વંદિત્તા ને ચ ખ્યાલમાં હાય તા “ તિવિષે દુનિઢાળે ’ એટલે ચેાગની એકાગ્રતા. જે ક્રિયા કરવામાં આવે તે ક્રિયાને અગે યાગની નિશ્ચક્ષતા કરી દેવી જોઇએ. પેાતાનું મેળવેલુ હોય તે જો ખાવાના વખત આવે તે। ક્ષત્રિય કેસરિયાં કરે. નવું મેળવવા તૈય.. પણ જે મેળવ્યું તે મેલાય નહિ. પ્રણિધાન એ કે જે વસ્તુ મેળવી છે તેમાં સવથા સ્થિરતા. મેળવેલા ગુણુ ખસે તેા ગુણની કિંમત જાણી નથી. બ્રેકરાના હાથમાંથી ખેતર બાપને લેવું હેાય તે પાણી ઊતરે. ગુણની ખેર જેટલી કિંમત કરીએ તે। માપણા ગુણુ ખસેક્રમ ! અનાજનું અઝરણુ એ ત્રણ કલાક પછી માલમ પડે, માડકાર આવવા માંડે ત્યારે. તપસ્યાનું અજીરણુ પારાને દહાડે. વધારે ક્રોધ તે દહાડે. જ્ઞાનનુ' અજીણુ સામા જ્ઞાનને ગ્રહણ કરનારા મળે ત્યારે, અહંકાર આવે તે તે જ્ઞાનનું અજીરણુ. ગુણુનું અજીરણુ ગુણુ આવતાંની સાથે પાતાથી ઊંચા તરફ્ ભક્તિને અભાવ, પાતાથી નીચા તરફ દયાને અભાવ. આ ગુણનુ અજીરણુ, અાપણે અક્રમ કર્યો. જોડિયાને કહે કે છત. આ અજીરણુ. કરવાવાળાને અંગે અહે! મા એ શબ્દો ભાવને નાશ કરનારા છે. આ બે શબ્દને દેશવટા મળશે ત્યારે ભાવતા ડ થશે. ગુણ પ્રાપ્ત થાય તે વખતે જેને ગુણુ મળ્યા છે તેનુ બહુમાન, નથી મળ્યા તેને અંગે યા, નિગુ ણુને ગુજી મેળવી દેવા માટે પરિણતિ. મળેલાને અંગે બહુમાન. આ બે સમજાશે ત્યારે સળેલા ભાવ નથી એમ ગણાય, ગુણુના જે બે કાળ છે તે ગુણુને ખાદી
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy