________________
૨૧૦
સ્થાનોંગસૂત્ર
વ્યાખ્યાન
વાતસાએ સા ટકા સાચી, પણ તે સ`કાંતાના સગાને માટે. તેને પરદેશી રાજાને જમતે દીધેા. મરી જાય તે કબૂલ. સાધુપણું તે નહિ લેવા દઉં. મહેાલા વચ્ચે મારવા, ત્યાગી થવાવાળાને શરીરે કયા સિતમે। ગુજર છે તે જોયું ? ભોગાભિલાષીની આંતરડીનુ દુઃખ જોવું છે. ત્યાગી થવાવાળા પર જુલમના સિતાર ગુજરે છે. તેની ચેાપડી ઉપર ચેાપડી (કળાચળી) થઇ જાય તે જોવું નથી. પછી કહે અમે સંધ છીએ. સંધ ાના ? જેમ સૂકાંતાને ખીજું ઢંકંઇ દુઃખ ન હતું. રાજયઋદ્ધિ સંપૂર્ણ, ભાપિપાસા તૃપ્ત ન થાય તેથી મારવા તૈયાર થઇ. મહાશતક ધર્મધ્યાન કરવા લાગ્યા. સજ્જન સજ્જન થયે તેથી દુનના હૈડામાં વૈર છે. જો ધી'એ ધર્માંની લેફ્સામાં જાય તા અધી એને ગમે નહિ, તે। જેને અધમપણાના ભેગ દેવા પડતા હોય તેને તે ન ગમે. રેવતીને મહાશતનું વર્તન ન ગમ્યું. મહાશતક કાઉસ્સગ્ગ ધ્યાને ઊભા છે, ત્યાં કહે છે અરે મહ!શતક! તું આ શું કરે છે? આ વાત તે પડખાની વાત તરીકે છે. રેવતી ઊછળી. ત્યાં મહ.ાતકને હેાધિ ખળભળ્યેા, એને (મહેાદધિને) આધીન થવામાં ન હોય પણ ઊલટુ' દૃઢ થવાનું હોય. જેતે મનગમતું નથી થતુ તે તે વખતે નરકની દીવડી થાય છે. એને બેસાડી દેવી ત્યાં ખળભળ્યું છે મહાશતતે અધિજ્ઞાન છે. તેથી કહ્યું- તને સાતમે દિવસે રાબ થવાને છે, તે મરીને નરકમાં ઉપજવાની છે, કાંઈક તા ભાન રાખ. આ તારુ ભવિષ્ય જો. અહીં" અંશ જૂઠ્ઠાનુ સ્થાન નથી. વાત સાચી છે, ચાસ છૅ. વિધજ્ઞાનથી દેખીને કહી છે. પેલીના મેાતિયા મરી ગયા. પેલીએ એના ચહેરા જોયા. મારી નાખવાનેા. પેાસહ પારે તેટલી વાર છે. સીધી ચૂપ ચાલી ગઈ. કેમ ? દવા લાગીને બરાૠર ? એક વચન ઠપકા કે સીધી ઢાર થઈ ગઈ તે?
સત્ય પણ ક્રોધમાં ખેલે તા તે મૃષાવાદ ભગવાન મહાવીર ગૌતમરવામીને કહે છે—ગૌતમ ! જા. વીંછી ડંખ મારે, આખા શરીરમાં વેદના ઊભી કરે પણ સંતથી કાંટા