SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ ] સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન એક વચન ચોગ માને. બેઇકિય આદિ વચન યોગવાળા છે પણ ત્યાં ભાષાને અંગે એક જગ–અખત્યામૃષા. સર્વ વ્યાપક કેઈપણ હેય તે તે પ્રાણાતિપાત-વિરમણ ત્રણ બીજા ક્યાં સત્ય, મૃષા, મિશ્ર. તે ભેદ નહિ! પ્રાણાતિપાતિકી ક્રિયા છે. સંસી પંચેંદ્રિય સુધી બધામાં છે. હિંસાના પ્રસં. એમાં જીવ ઠેઠથી છે. સંસી પંચેંદ્રિય થાય ત્યારે મૃષાવાદના પ્રસંગમાં. પાંચ મહાવ્રતમાં અનાદિથી સર્વ વ્યાપક હોય તો તે હિંસાથી વિરમવાનું છે તે જ. હિંસાને પ્રસંગ કયાંથી શરૂ થાય તે તપાસો. જૂહને પ્રસંગ સંસી પચેંદ્રિયમાં આવે ત્યાંથી. સંજ્ઞી પંચેંદ્રિયમાં ચાર વચન યુગ, ત્યારે મૃષાને પ્રસંગ. મૃષામાં આવે ત્યારે વિરતિને પ્રસંગ સી વ્યાપક કોઈ પણ હોય તો તે પ્રાણાતિપાત-વિરમણ. પ્રાણાતિપાત -વિરમણ સર્વને માટે, તેથી એની વિરતિ પહેલા નંબરે. સત્ય ઉપાધિ રહિત હોય તે જ સત્ય. સત્ય સ્વરૂપે સત્ય નથી. જે ઉપાધિવાળું હોય તો તે જ સત્ય અસત્ય છે. સત્ય વ્રત લે તે ઉપાધિને લીધે સત્યનું અસત્ય થઈ જાય. તેનાં પચ્ચકખાણ રહે નહિ. કાણે હોય તે કાણો કહે એમાં વધે નહિ ને? સત્યની પ્રતિજ્ઞાવાળાને કાણું ને કાણે કહેવામાં વાંધો નહિ. જૂઠું બેલનારા સાચેસાચું કહી દેવાના સમજવું કે ત્યારે જૂઠું બોલનારાને વેશ્યા બમણો ઘૂમટો કાઢે એ ન્યાયે સત્ય બોલવાને હક નથી. સત્ય બોલવાને હક કયાં લેવા જાઓ ? જન્મ, કર્મ, મર્મનું વાક્ય બોલવામાં તેને હરકત રહે નહિ. ફોધમાં ધમધમેલા મનુષ્ય સાચું બોલે તો પણ જૂઠું મેલાયમુનિ–શેઠિયાને ત્યાં કહે ફલાણાને ત્યાં જન્મ્યો તો શું થાય? સત્ય એ દુનિયાદારીથી એ સો ટચનું સત્ય હોય તે પણ ચકખું ઘી અથવા દૂધ, મેલી ગળણુમાંથી ઊતરે પરિણામ શું થાય ? ઘી અને દૂધ બગડે. દૂધ ચોકખું, ગળણું મેલી, વચનનું ઉથાન, ગળપણુમાંથી ગળાઇને નીકળે. ગળણું મેલી હેય તે-યુરૂપ ગળણી મેલી હોય તો! કોધમાં સાચું કહી દે છે તે જૂઠું. માન, માયા, લેજમાં
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy