SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ ] સ્થાનાંગસૂત્ર [વ્યાખ્યાન તીર્થંકરના વચન ઉપર ભરોસો રહે તા આત્મા ખડા પ્રેમ ન કરાય? આત્માને શુદ્ધ ચિદાન ંદસ્વરૂપ જાણીએ, તેને દેખ્યા નથી ત્યારે તેના સ્વરૂપને કયાંથી દેખીએ ? આબરૂનું રક્ષણુ કરજે, ઘટાડા ન કરજે. આખરૂ તે। દેખાતી નથી, તેા શી રીતે બતાવાય? તેનું ( આખરનું) મૂળ બતાવાય કાંઈ ઊભા થાય છે-તે બુદ્ધિ ઉમર:ભરાસા રાખીને. તેને કહેનાર કહે છે કે જોજે ખુદ્ધિ મારી ન જાય. મુદ્ધિ વધારજે. તે (બુદ્ધિ) કેવી છે? લાલ, પીળા છે? તે પછી આત્મા માનવામાં વાંધા શા આવ્યા છે! માત્માના સ્વભાવ, આકાર જે જિનેશ્વરે બતાવેલા તે ધ્યાનમાં રાખીએ તેા બસ છે. સગાઈ કરતી વખતે વરતે દેખેલા હાતેા નથી, પણ તેનું સ્વરૂપ સાંભળવાથી સગાઇ કરી શકાય છે. જેમ કહેવાવાળા ઉપર ભરોસા રહ્યો તા જમાઈનું, વેવાઈનું સ્વરૂપ ખ કરી દીધું, તેમ તી કરના વચન ઉપર ભરેસા રહે તે માત્મા ખડા કેમ ન કરી શાય? સમ્યગ્દન એ પારકા જ્ઞાને સ્વસ્વરૂપમાં આવે ખુદ સમ્યક્ત્વ લઈએ તેા પારકા જ્ઞાને દાન કરવાનું. સ્વયં નાતે જ્ઞાન નહિ. તમે કહેશેા મતિ, શ્રુત તા આપણા આત્મામાં છે તા પછી સ્વય જ્ઞાન કેમ નથી? મતિ, શ્રુત શાસ્ત્રના શ્વરનાં છે. ધર્માસ્તિકાય વગેરેનું જ્ઞાન મતિ, શ્રુતથી થતું નથી. મતિજ્ઞાન સ દ્રવ્યને જાણે પણ તે સૂત્રના આદેશ મતિજ્ઞાન ચાલતું હોય ત્યાં; સૂત્રના ઇસારાવાળું` શ્રુતજ્ઞાન ન હેાય તે, ત્યાં ધર્માસ્તિકાય જણાવાના નથી. મતિ, શ્રુતજ્ઞાન ભલે ગણાય પણ ભાડૂતી પાત'ના નહિ. છદ્મસ્થનું સ્વયં મતિ, શ્રુતજ્ઞાન હોય તા તે ધર્માસ્તિકાયાદિત જણાવનાર હોય નિહ. તેમાંથી સર્વજ્ઞ ભગવાનના અંશ લાવે તા ધર્માસ્તિકાયાદિ જાય. ગ્રમ્યક્ત્વ એ ભાડૂતી જ્ઞાનથી. વિવિધ, મન:પર્યવ રૂપીને જણાવે છે. શ્રુતજ્ઞાન સરૂપી, અરૂપીને જણાવે છે. વિષ, મનઃવની સર્વ જણાવવાની તાકાત નથી. શ્રદ્ધાને માટે તેા પદાર્થાનું જ્ઞાન
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy