SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨] સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન પગ તૂટેલ, શરીરે લખપુષ્ટ. માર્યા, ઠગાયા, અરે શું થાય ? અધિળાને બહેર મળે તેમ તેને થયું. તેણે વિચાર કર્યો કે કોઈને ખેળવા દે. કેઈ બીજે ગામ લેવા આવ્યું. હમ લીધી પણ કોણ ખટપટમાં પડે તેથી વેચી દઉં છું. કિંમત ઠરાવી, પેલે કહે જરા તપાસવા દે, એટલે પેલો કહે મેં બેઠી લીધી છે તેથી તેમ લે: ‘તુ અકકલનો આંધળો તેથી મારે આંધળા બનવું.' - ગુરુ પાસેથી સાંભળ્યું હોય, બીજે શંકા કરે. ગુએ કહ્યું, તેટલું સંભળાવવું છે. બીજું પૂછશે નહિ. આથી જે શંકાનું સમાધાન ન કરી શકે તેની પાસે વ્યાખ્યાન સંભળાય નહિ. ગુરુ પાસેથી સમજીને લે, બીજાને સમજાવીને આપે. મેં તે બેકી લીધી છે. તારે બેઠી લેવી હોય તો લે. ગાયને પમ ખોડો છે કે કેમ તે પરીક્ષાનું સ્થાન છે. કેટલા વિતર થશે? તો કહેવાય જ્ઞાની જાણે. પગ જેવી ચીજ પિતે જુએ નહિ બીજાને જેવા દે નહિ. જેને ખુલાસો થઈ શકે તે હેય તેમાં “ગુરુ પાસેથી લીધું છે. તારે સાંભળવું હેય તે સાંભળ’ એમ ન કહેવાય. સૂત્રકારે કહ્યું છે તેમ કહું છું એમ ન ચાલે. હેમચંદ્રાચાર્ય મહારાજે કહ્યું છે તેમ કહી દો તેથી ન ચાલે. “કહ્યું તે સંભળાવી દીધું' તેવાની પાસે વ્યાખ્યાન સંભળાય નહિ. વિરોધ મેલીને ચાલ્યા જવામાં આવે તે નુકશાન. - વસ્તુની ખબી સમજાઈ નહિ હેમચંદ્રાચાર્ય મહારાજે આ વાક્ય કયી જગ પર કહ્યું છે? સિદ્ધહેમ વ્યાકરણના આઠમા અધ્યાયમાં. સૂત્રો કયી રીતે કરવો છે? સંસ્કૃતથી જે કાંઈ જુદું પડતું હોય તે માત્ર કહેવું છે. સાત અધ્યાયમાં કહેલાથી જુદું પડતું તે આઠમા અધ્યાયમાં કહેવું છે. સાત અધ્યાયે સાધેલું તે પૂરી રાખ્યું. તેમાં પલટો કરીને કરવાનું તેને માટે આઠમે અધ્યાય. આઠમાના સૂત્રની અપેક્ષાએ મૂળ વસ્તુ સંરકૃત. તેમાં ફેરફાર કરીને પ્રાકૃત કરી. શાસ્ત્ર રચનાની અપેક્ષાએ છે, ભાષાની અપેક્ષાએ નથી. “ ખાત” અહીં દેશ્ય
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy