SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ છવીસમું 1 સ્થાનાંગસૂત્ર | [ ૩૫ ભાવ-પ્રાણને કોને ગણવો? “અતિ આસિસ: નાશ કરવાની ક્રિયા. પગ મેલો એ યિા. સચિત્ત ઉપર પગ મે, સીધી નાશની ક્રિયા, અતિપાતની ક્રિયા, સીધે પ્રાણને અતિપાત કરનારી છે તેવી રીતે ભાષા વર્ગણાના પુદગલો અતિપાતને ઊભાં કરનારાં નથી. એ તે માત્ર વાચ્ચને જણાવે છે. વાસ્યના વિપર્યાસે પહેલાં તે વિપ સ થાય. પ્રાણાતિપાત પામું છું એમ કહે મૃષાવાદ થઈ જાય. ભાવ-પ્રાણ જીવના સ્વભાવરૂપ, જીવ અને તેના પ્રાણ બે જ રાખવામાં આવે, દ્રવ્ય-પ્રાણ, ભાવ-પ્રાણ વિભાગ ન રાખે તે, સિદ્ધ મહારાજને જડ માનવા પડે. ટેલિફેન(Telephone)ની ઓફિસ(Office)માં છીએ, રીસીવર(Receiver) નથી. આપણે આત્મા ઉપર કર્મનું રીસીવર ખાતુ બેસાડવું, અગર બેસી ગયું છે. જેમ રીસીવર નીમાઈ ગયા પછી પાંચનું ખર્ચ રીસીવરના હાથથી પાસ થાય તે થઈ શકે આત્મા અનંત જ્ઞાનને માલિક. લોકાલોકને જાણવાની તાકાતવાળો આત્મા છતાં આ રીસીવર મદદ ન કરે તે એક સ્પર્શ પણ જણાય નહિ. કહે કે દ્રવ્ય-પ્રાણે એ કર્મરાજાએ આત્મા ઉપર મેલેલા રીસીવરે છે. રીસીવર વિના કાંઈ ન થાય. ટેલિફેનની ઓફિસમાં રીસીવરથી ત્રણ કલાક વાત કરી શકો પણ રીસીવર મૂકી દે તે વાત થઈ શકે નહિ. રીસીવર દ્વારા સ્પર્શ વગેરેનું જ્ઞાન લઈ શકો. સિદ્ધ મહારાજા આ ઓફિસમાં જોડાએલા નથી. તેમને દ્રવ્ય-પ્રાણે જીવપણું માન્યું ને ? ભાવ-પ્રાણની વાત જ ઉડાવી દે તે સિદ્ધપટ્ટામાં શું કરે ? દિવ્ય-પ્રાણને એકલા પ્રાણ તરીકે માને તે સિદ્ધપણુમાં એકે નથી. ભાવ-પ્રાણુ ન માને તે છાના નાસ્તિક છે. ઉઘાડા નાસ્તિક નથી. ભાવ-પ્રાણુની વ્યાખ્યા જીવ મા તે પેલા ભવથી આ ભવ આવ્યો તેમાં રસ્તામાં જીવપણું હતું કે નહિ? જીવપણું ભાવ-પ્રાણને લીધે. સિદ્ધ પરમાત્માને
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy