SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન એટલે બસ. ક્રિયા કરી તે શું, નહિ કરી તે શું, ખાધું તે શું, ન ખાધું તે શું? કલિકાળના નિશ્ચયવાદીઓ,સત્યયુગના કે શાસ્ત્રના નહિ. દેવું પતાવ્યા વિના શાહુકારીની મૂછ ન મરડાય ચરણઆત્મા–ચારિત્રઆત્મા એને જે ઘાત થયે તે જ્ઞાન, દર્શન નને ઘાત છે.ચારિત્રન હોય તે સમકિત કહીને ચોથું, પાંચમું માની લે, તે કોણ? વ્યવહાર, નિશ્ચયવાળ નહિ. જ્યારે ચારિત્ર હોય ત્યારે જ્ઞાન, દર્શન નિશ્ચયવાળો માને. દેવું પતાવે નહિ અને શાહુકારીની મૂછ મરડે” તેમાં વળે શું ? કોળી છોડે નહિ, ને મૂછ મરડે તેની કિંમત શી ? કિંમત નથી. તેમ અહીં શ્રદ્ધા કરે ત્યારે સૂક્ષ્મનિગોદની, પણ આરંભ ન છેડે બાદરને, તેને પછી લબાડ કહે કે બીજું ? હજારની રકમ એહી કરી છે, એક બદામ કેઈની રહી જાય તે કોડ ફૂટે એવું બાલનાર મનુષ્યોની માફક સુક્ષ્મ એકેંદ્રિય નિગેદિયાએ સિદ્ધસ્વરૂપ છે એમ વાત કરે. અહી બાદરતી પણ દયા ન પાળે એણે એ વિચારવું જોઈએ. શરીર અને આત્માને સિંન્ન ગણનારને અડચણ શાની? જેટલા નિગેદિયાને મારે તેટલા સિદ્ધને મારે છે, ત્યારે સિદ્ધની હત્યા કરનાર છે ?. નિશ્ચય નયની અપેક્ષાએ આત્મા સ્વસ્વરૂપનો કર્તા છે તેથી તેને હણનારે તેની હત્યા કરે છે. નિશ્ચય નયને હિસાબે ચરણરૂપી આત્માને લાત થયો તે જ્ઞાન, દર્શનને ઘાત થયે છે. બધા આત્મા સિદ્ધ સમાન છે. વ્યવહારવાળાએ એકેન્દ્રિયને માર્યા, તેં તે સિદ્ધને માર્યો. તુ એકલા નિશ્ચયવાળ. મુનિપણું તે જ સમક્તિ, સમક્તિ તેજ મુર્તિપણું.” નિશ્ચયવાળાનેં મુનિપણું અને સમકિત બે એક જ છે. તમારે વ્રત પચ્ચકખાણ વિના ચાલવાનું નહિ. ઉપવાસ કરતાં શરીર ઢીલું લાગે છે. નિશ્ચયમાં નથી ઊતર્યા. શરીરને અને આત્મોને જુદા સમજનારને શી અડચણું આવે છે. જડ અને ચેતનને
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy