SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ વીસમું] સ્થાનાંગસૂત્ર २७७ જોખમદારીનુ નામુ લખ્યુ. પાલવતું નથી. જે સમ્યકત્વના માગે ચઢયા છે-જેને જિનેશ્વરના મત મળ્યે છે તેવા મનુષ્ય પાપસ્થાનકને ફેનેગ્રાફ પડે આવેાવે તે એને શાલતુ નથી. પ્રતિક્રમણુમાં પાપસ્થાન છે કે ચાવીસે કલાક પાપસ્થાનકે છે? પડિક્કમણુમાં પાપનું સ્થાનક, ઉડયા ત્યારે નહિ તે આત્મા વિધાયે નથી. અઢાર પાપસ્થાનકને ભય કર દેખે તે ગ્રંથિભેદ. ભયંકરતા ભાવનામાં આવવી જેઇએ. ઇષ્ટ અને અનિષ્ટ વિષયને ભેઢ સમજાય અને પાપસ્થાનક ભયંકર લાગે તા ગ્રંથિભેદ થયા એમ ગણવું. ઉત્કૃષ્ટ જ્ઞાન કર્યું? ગ્રંથિને ભેદવાવાળુ જ્ઞાન પાંચ વિષયેાનુ` માત્ર જ્ઞાન, તે જ્ઞાન અમલમાં મેલવાનુ થાય તે ખસ થાય. જો ગ્રંથિમાં ભેદવાવાળુ જ્ઞાન છે, તો આત્મા પરપરિષ્કૃતિમાં ન જાય. એ સ્વરૂપ લક્ષમાં આવ્યુ તે એ જ જ્ઞાન ઉત્કૃષ્ટ જ્ઞાન જ્ઞાનરૂપે સાધ્ય નથી, પણ જ્ઞાન ક્રિયાના સાધન રૂપે જ સાધ્ય છે. માત્ર નિર્વાણુ—પદના જ્ઞાનવાળા માત્ર અષ્ટપ્રવચનમાતાવાળાને માટે ખામાં યાવત્ બધા ગુગુડાણા માટે દરવાજા ખુલ્લા છે. ક્રિયાના સાધન વગરનું જ્ઞાન-અવધિ જેવુ–અતીન્દ્રિય જેવું જ્ઞાન હાય તે તે પણ અમારે શિરે જ઼કાવવા લાયક નહિ. શાસનની વેયાવચ્ચ, રક્ષા, શાંતિ કરનારા, ત્રણ જ્ઞાનવાળા સમિકતી દેવતા છતાં યંઢળત્તિયાળ નહિ. શકા---શ્રુતજ્ઞાનમાં તા યંત્રવત્તિયા કહીને કાઉસ્સગ કરવેા છે, અવધિજ્ઞાનવાળા તેને માટે કેમ નહિ ? સમાધાનશ્રુતજ્ઞાનની આરાધના કરવી છે. અવધિજ્ઞાનધાળા–તેની
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy