________________
ઓગણીસમું સ્થાનાંગસૂત્ર
૨૬૩ તે જાતિપાત કે પ્રાણાતિપાત રાખે તે સરખાં જ છે! સમાધાન–મહાનુભાવો! શાસ્ત્રકારો ઘણું આગળ વધીને ચાલ્યા છે. જ્યાં સુધી વીતરાગ દશા આવી નથી, સંજવલન કષાયની ચોકડી ગઈ નથી, ત્યાં સુધી પ્રતિજ્ઞા કરે તે પણ દૂષણની તરવાર તે લટકતી જ છે. દૂષણની તરવાર લટકતી રહે તેનાથી બચવું એ દરેકની ફરજ. અંતમુહ તે અપ્રમત્તપણું આવવું જોઈએ
જીવાતિપાતથી–પ્રાણાતિપાતથી બચવાની પ્રતિજ્ઞા કરી, તેથી હમેશાં તૈયાર રહેવું જોઈએ. દૂષણો તે લાગવાનાં, તે તૈિયાર કેમ થવું? દુનિયામાં ધૂળ ઊડ્યા વિના રહેશે નહિ પણ ઘરધણીએ સાવરણ રાખવી જોઈએ. વધારે વાયુ આવે ત્યારે બારણાં બંધ કરીએ છીએ, પડદા રાખીએ પણ ધૂળ સર્વથા બંધ થતી નથી, તેમ દૂષણ લાગવાનાં. સવારે મિરછા મિ ટુis કહે છે પછી સાંજે, પછી પફખીમાં, માસીમાં, સંવછરીમાં દુકકડ કરવાનું આવા ચેડા કહે છે. ક્ષણે ક્ષણે પ્રમત્તદશાને પ્રવાહ વહ્યો છે.
આજકાળ દુઃષમાકાળ છે, પણ કેવળજ્ઞાન ચાલતા વખતની સ્થિતિ લઈએ કેડ પૂર્વની સ્થિતિ દેશનકેડ પૂર્વ સુધી સાધુપણું પાળે, એમાં અંતર્મુહૂર્ત તે અપ્રમત્તપણું આવવું જોઈએ. અપ્રમત્ત પણું અંતર્મુહૂર્ત. તે અપ્રમત્તપણું એકઠું કરીએ તે અતાળીસ (૪૮) મિનિટથી-અંતર્મુહૂર્તથી વધે નહિ (મ. પૃ. ૧૮૬). ચોર્યાસી લાખ વર્ષને ચોર્યાસી લાખ વર્ષ ગુણ ત્યારે= એક પૂર્વ એવાં કેડ પૂર્વ તેમાં અડતાળીસ મિનિટ. હિસાબ મૂકે તે વર્ષે કેટલું? અપ્રમત્ત