SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ પામ્યા છે તે સાત્રિની આ છતાં હતી ૨૨૮ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન ધર્મ મોક્ષને માટે પ્રશ્નને ઉત્તર–ભવ્ય કરતાં અભવ્યના પ્રતિબોધેલા અનંત મેક્ષે ગયા. તીર્થકરના પ્રતિબંધથી જે જીવે મોક્ષ પામ્યા, તેના કરતાં અભવ્યના પ્રતિબંધેલા અનંતા મેક્ષે ગયા. ભવ્ય જીવને તે સાધીને ખસી જવું છે. અભવ્ય તે છે, છે ને છે એના કાલને, દ્રવ્ય-ચારિત્રને પત્તો નથી. અભવ્ય જીવ મેક્ષને ન માને, મોક્ષને નકામે, કલ્પિત માને છતાં જૈન શાસનની જડ મેક્ષ સિવાય બીજામાં નથી તેથી એને મેક્ષ-તત્ત્વની ફરજિયાત પ્રરૂપણ કરવી પડે. જેની પાસેથી માન-પૂજા લેવા માગે છે, તે આના સિવાય –મેક્ષ સિવાય બીજી વાત સાંભળવા માગશે નહિ. ધર્મ એ માથી છૂટો પડી ગયે તે તે પણ સાંભળવા માગે નહિ. મેક્ષની સાથે સંબંધવાળા ધર્મને સાંભળવા માગે. ધર્મ કરવાવાળે, ધર્મને માનવાવાળે, આચરવાવાળે જે મેક્ષની સાથે ધર્મને રાખનાર ન હોય તે સમકિતી નહિ. ધર્મ મોક્ષને માટે છે એવું ધ્યેય જેનું હોય નહિ, તે પછી દેવકને માટે ધર્મ કરે, માને તેથી તેને મિથ્યાત્વમાં મેલીએ છીએ. પદગલિક સુખ સાથે બંધાયેલા ધર્મની નિરર્થકતા મિથ્યાત્વીઓ હોય તે દ્રવ્ય-ચારિત્રી આ નકકી. અનુપગે થાય તે “દ્રવ્ય-ચારિત્ર. મેલવાનું ચારિત્ર તે “દ્રવ્ય-ચારિત્ર. છોકો માટે થાય, પરણવું, પછી ચારિત્ર લઉં આવું વિચારનારે કેલ દીધે તું લે તે મારે લેવું, મેં ધાર્યું હતું કે પાંચ વર્ષે લેશે. વહેલે તૈયાર થયે તેથી ચારિત્ર લીધું-ત્યાં દ્રવ્ય-ચારિત્ર. ધર્મ એ જ માનવાને તૈયાર છીએ કે જે ધર્મની દેરી મોક્ષની સાથે બંધાયેલી. ધર્મ એને એ જ હેય પણ
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy