SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ સ્થાનાંગસૂત્ર [વ્યાખ્યાન ન લેવી તે અર્થ વિરમણમાં નહિ પરિગ્રહવિરમણ નામ શા માટે રાખ્યું? “પરિ ઉપસર્ગ શા માટે છે? ગ્રહણ માત્રને ત્યાગ નથી. આહાર લે તે પાપ થઈ જાય તેમ નહિ, સંયમેપકરણ સિવાય જે કાંઈ વસ્તુ લેવી તે જ “પરિગ્રહ. પરિ” ઉપસર્ગથી વિશિષ્ટ એમ જણાવી સંયમ-ઉપકરણ સિવાય એમ જણાવ્યું. બિલાડીને ગળે ઘંટડી એક ઓરડામાં ઉંદર રહેતા હતા. બિલાડી આવીને જ મારી જાય છે. પેસે તેની ખબર પડતી નથી. ઉંદરડાના પંચે ઠરાવ કર્યો-બિલાડીના ગળે ઘંટડી બાંધી દે. વાત ખરી. બિલાડીને ગળે ઘંટડી બંધાઈ જાય તે ભય ન રહે. આ નિર્ણયને અમલ કેણ કરવા જાય? | મુછાળો વેરળ-શબ્દમાં સારે છે. મૂછનું વિરમણ થાય છે કયાં? તેની ખબર રહી? જેની પાસે જે વખતે જે હોય તેમાં જે જકડાય તે મૂછ ચકવતી છ ખંડની રિદ્ધિ છેડીને નીકળે, આવીને દાંડામાં લેવાયે. ઘેરે હજારે, લાખે રૂપિયા છેડીને આવેલા સાધુસાધ્વીઓ ચીંથરામાં ચૂંથાયા. જે લાખમાં લેવાયા નહિ તે ચીંથરામાં મૂંઝાયા. જકડાવવાને સંભવ અગિયારમા સુધી જકડાઈ જવાને સંભવ કયાં સુધી? અગિયારમા સુધી. તે અગિયારમા સુધી પાંચ મડવ્રત ન દેવાં? દશની આગળ વધે નહિ ત્યાં સુધી લેભ જવાને નહિ. ડૉકટર (doctor) દવાખાનું કરે. દવા, ઓજારે રાખે. રોગ કાઢી નાખવા તે હાથમાં ન રહે. રેગ કાઢે તે જ ડેકટર એમ ન કહીએ, તેમ મૂચ્છ કાઢે
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy