SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન ગયું હતું. આવું છતાં ભગવાને સાધુને રજા નથી આપી. તે ભગવાન તમને કળશ ઢળવા રજા આપે છે ? પિતાની પૂજા વધે તેટલા માટે ઘડાની છૂટ? બીજાના પ્રાણ બચે તેમાં લેટાની કે ચાંગેલું પાણીની છૂટ નહિ. ભગવાન કેવા લુચ્ચા? જન્માભિષેક વખતે દરિયાની છૂટ ! માટે આ પૂજા એ ભગવાનની પૂજ્યતા માટે નથી. ભગવાનની પૂજ્યતા હોય તેથી ભગવાનને કાંઈ નથી. વીતરાગ નહતા તે વખતે કાંઈ ન હતું. પ્રરૂપણ કરતા ન હતા તે વખતે પૂજાની, નિંદાની દરકાર ન હતી. તેને વીતરાગ દશામાં પૂજાની દરકાર કહેવાવાળા કેવા કહેવા? દરિદ્રપણામાં હીરે જડેલ રાજાને આપી આવ્યું હોય, તે લક્ષાધિપતિ થયા પછી લેટે ચારે તેને કે માનવે ? દીક્ષા લીધા પછી ગોવાળીઆ મારી ગયા તેની દરકાર નહિ. તેવા મહાપુરૂષ વીતરાગ થયા પછી શું પૂજાની દરકારવાળા થઈ ગયા ? પૂજા શાને માટે ? શંક-પૂજાનું ફળ તે બતાવ્યું છે ને? પૂછવું હોય તે પૂછે. પણ ભગવાન ઉપર આરોપ મૂકે છે? અપકાયને બચાવવા માટે શુરા સરદારને પ્રાણને ભેગ આપવાને કહ્યું. પ્રજાને માટે તે પાંચે કાયમાંથી એકેને બચાવી નથી. સમાધાન-સાઠ વર્ષે કરે જન્મે. કરોડો રૂપિયા છે. છોકરાને ફૂલની પેઠે ઉછેરાય. પણ જો એવા છોકરાને પગ સડી જાય તે પાવ પડે કે નહિ? બાકીના બચાવ માટે છેકરાના પગની કપાવ અનુચિત નથી. છએ કાયને અનંતા કાળ સુધી અભયદાન આપવાને તૈયાર થઈએ તેથી એટલે ભેગ દેવાને ભગવાનની પૂજા ભગવાનના બહુમાનને માટે નથી, પૂજા માટે નથી.
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy