________________
૧૮૫
ચૌદમું]
સ્થાનાંગસૂત્ર થાકશે. સંજોગ ન મળે તેથી લડકણી આપોઆપ લડતાં રેકાઈ લડકણી બાઈ તમાશગીર, લડનાર સામા ન મળે તે થાકી જાય. બે જણ જેવા આવ્યા, એક જણ લડવાવાળે મળે તે લડકણી સારી ન રહે. નાગિલાથી સન્માર્ગ
- કાયાના સંજોગ ન મેળવે તે ચિતવન કરતાં થાકે. નાગિલા નાગિલા કરતાં બાર વર્ષ રહ્યો, નાગિલાએ ધર્મને સભાવ દેખાડે ત્યારે સન્માર્ગે આવ્યું. નાગિલા ખરાબ હોત તે કાંઈ સન્માર્ગે નહિ આવત. પહેલે ઉપદેશ આચારને
આદ્રકુમારની ઘરવાળી ખરાબ હતી તેથી શું થયું? આથી ગણધર મહારાજ નિશ્ચિત કરે છે કે પહેલવહેલાં ઉપદેશ આપે તે આચારને આચાર દઢ થઈ જાય ત્યાર પછી વિચારને. ભૂગળ, ગણિત વાંચતાં આવડયા પછી પરીક્ષા
ક્યારે? ધરણને અભ્યાસ કર્યા પછી. વિચારને અને પરીક્ષા લેવા જેવું તે અભ્યાસ વિના પરીક્ષા લેવા જેવું થાય. આચારની સજજડતા માટે પહેલું આચારાંગ
આ ભ૦ હેમચંદ્ર મહારાજે પહેલાં યોગશાસ્ત્રમાં માર્ગો
१ न्यायसम्पन्न विभवः ॥ पापभीरू ॥ अनतिव्य ०॥ તસાદ | થયમયો ની બની ને થથાવ છો શા મા વીશ અત્તર૦ જત (મો. રા. ૧ છો. છ૭-૧૬)