________________
વ્યાખ્યાન ૧૪
દાનત પાર્ક જોઈએ
ગણુધર મહારાજા સુધર્માસ્વામીજીએ ભવ્ય જીવાના ઉપકાર માટે અને શાસનની પ્રવૃત્તિ માટે દ્વાદશાંગીની રચના કરતા થકા આચારાંગમાં સાધુના આચારની વ્યવસ્થા જણાવી. આચારમાં પ્રવતેલે સાધનસ'પન્ન થયા પણુ દાનત પાક જોઇએ. હુશિયારી માત્રથી લશ્કરના ચાર્જ સોંપાતા નથી. લશ્કરને અંગે દારૂગાળેા હથિયાર વગેરે હોય પણ વફાદારી ન હોય તે તે જ બળવાખેાર. પવિત્ર આચારવાળે છતાં દાનત સાફ ન હોય તે વિચારની પવિત્રતા ટકી ન શકે. જે આચાર મેાક્ષને સાધવાવાળે તે સંસારમાં રખડાવનારા થાય. વાસુદેવા વિચારના પરિવર્તનથી નરકે
નવે વાસુદેવે પહેલા ભવમાં આચારવાળા, તે આચારને પ્રતાપે રાજ પામે છે. પણ એમાં જે વિચારના પલટ થઈ ગયા છે તેનું પરિણામ શું ? એક નાકારસી સરખુ પચ્ચક્ખાણુ ન કરી શકે, અણુવ્રત ન હેાય, નરકે જવું પડે. આચારના ખીજમાંથી ખસ્યા તે જો સીધા શબ્દોમાં કહીએ તે નરકજન્મી. ત્રણ ખંડની સિદ્ધિ ન મળી હોત, લેપાયા ન હેાત તે નરકે જવાનું હતું નહિ. નરકે જવાનું થયું તે વિચારના પરિવર્તનથી.
આચારની સાથે વિચારની વ્યવસ્થાની જરૂર
તે ભવની આચારની મદદ ન હેાત તે સુભૂમ ને બ્રહ્મદત્ત પણ શું મેળવત ? નવકારસી ન કરતા હોય તેને શુ મળે ? આચાર એ