SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ સ્થાનાંગસૂત્ર | વ્યાખ્યાન કેઈ લે નહિ. બાહો ત્યાગ, સદાચાર શાસનમાં કહેલી પ્રવૃત્તિ ન હોય તે ભવ્ય જીવોથી ભરેલું શાસન એ તરફ કે નહિં. અભવ્યની પ્રરૂપણમાં ભલભલા ઝંપલાય - અભવ્ય–મિથ્યાષ્ટિ તરફ શાસન ક્યારે કે ? ત્યાગ, વિચાર, પ્રરૂપણા બધું એવું ને એવું હોય તે. ફરક માં? મોક્ષની માન્યતામાં. પણ મેક્ષ પામવાવાળાને મોક્ષપ્રાપ્તિ, કર્મક્ષયની બુદ્ધિથી. જ્યારે વિરોધીને મેક્ષમાં જઈને શું કરવું ? ખોટી નટોમાં સરકારી અમલદારો પારખી શકતા નથી. ધર્મના નામે છાપ મારી દીધી, અંદર કાંઈ નહિ. બેટ નેટના ચલણમાં ભલભલા ઝંપલાય છે. તેમ જિનેશ્વર મહારાજની પ્રરૂપણું એવી રીતે ઢેગી કરે, તેમાં ભલભલા ઝંપલાય છે. સાધ્યની દૃષ્ટિ કાર્ય કરનાર છે અભવ્યના વચનથી ને આચારથી દેરાતાં જૈન શાસ્ત્રનો રસ્તે પકડાયે તે ફાવ્યું, નહિ તે ગયે માર્ગને અંગે દોરાતા વ્યક્તિમાં જે દેરાઈ ગયે તો ગયે કૃતરૂં બરફી તરફ દેરાય છે, પણ ઝેર હોય તે મર્યું. વ્યકિત તરફ રાગ હો જોઈએ, પણ ગુણના ઉદ્દેશે હવે જોઈએ, ગુણનો ઉદ્દેશ ભૂલી જાય, વ્યક્તિમાં ગૂંચવાઈ જાય તે મરી જાય. ઉપદેશથી વિરૂદ્ધ માલમ પડે તે જે ઝટ છોડી દે તેને કાંઈ નહિ ત્યાગ, આચાર, વૈરાગ્ય એ બધાં એક સરખાં, પણ ખરેખર કાર્ય કરનાર ચીજ દેખીએ તે ત્યાગ વગેરે કાર્ય દેખાય છે. પણ ખરેખર કાર્ય કરનાર સાધ્યની દષ્ટિ છે. જેમાં હથિયાર વગેરેમાં વફાદારી દેશપ્રેમ. આચારાંગ અને સૂત્રકૃતાંગની રચનાના ઉદશ આચારાંગના રચવાથી આચારની બધી વ્યવસ્થા નિય
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy