SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન સર્વજીવવિષયક, સર્વદ્રવ્યવિષયક ચાની માલિકીને અંગે અદત્તાદાન ત્રીજે નંબરે યોગ્ય હતું અને મૈથુનવિરતિ થે નંબરે યંગ્ય હતું પણ પાંચમા નંબરની તે જરૂર જ ન હતી. અગ્નિ, પાણી, સ્ત્રીને બંધ કરે, તે પરિગ્રહ લઈને કરીએ શું? ચાર બંધ થયા પછી પરિગ્રહ કરાવે તે પણ કોણ કરવાને? મૂંગાને બેલવાનાં પચ્ચક્ખાણ આપવાં તે નકામાં છે. પરિગ્રહ આપવા જાય તે પણ કહે શું કરું? છેકરાં હૈયાં ન હેય તેને વીલ કરવાં પડે છે. છતા પસા, પાપમાં પ્રવૃત્તિ વાળા છતાં પણ દઈ દેવા માગે છે, વીલને અર્થ આટલે. પહેલાં પાંચમાની સફળતા સાબિત કરો. એમાં એટલી બધી ઓછાશ છે? માગ્યુંતુચ્યું છે? તે પછી પાંચમા નંબરે કેમ? - વ્યાખ્યાન ૧૨ નય, પ્રમાણ ને નયાભાસ ગણધર મહારાજા સુધર્માસ્વામીજીએ ભવ્ય જીના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે દ્વાદશાંગીની રચના કરવા માંડી, તેમાં આચારાંગમાં સાધુઓએ આચારનું આચરણ કેવી રીતે કરવું તે કહ્યું. ને વિચારમાં સાવચેતી કેવી રીતે રાખવી, સ્વસ્મય ને પરસમય કેવી રીતે જુદા છે, તે બધી જ વ્યવસ્થા સૂયગડાંગમાં કહી. એ કર્યા છતાં પરસમય કેટલા તેને પત્તો નથી. દુનિયામાં મતમતાંતરની તે સંખ્યા છે. કહે કે પાંચસોછસે. જેટલા વચનના માર્ગે છે તેટલા નયવાદે છે. જેટલા
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy