SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ * તપાસ શ પ થવું વગરનું શાક સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન પ્રાણાતિપાતની વિરતિ વગર મૃષાવાદની વિરતિ ન હોય છવના અનંતા ગુણ, તેમાં જ્ઞાન નામને ગુણ. અનંતજ્ઞાન-કાળી છે છતાં લાલ. એક પદાર્થને વિપર્યાય તેમાં મોટું પાપ લાગે. વગર કામ બને પણ પાપ લાગ્યું. અનંતમા ભાગનું એક પલટાવવા ગયે તેમાં. ચક્ષુ, ઘાણ, સ્પર્શન વગેરેનું જેટલું જ્ઞાન છે તેને મારી નાખવાવાળાએ ચૂરે કર્યો. જે જે જીને જે જ્ઞાન શક્તિ મળેલી છે તેને ચૂરે કર્યો–એકી સાથે ચૂર કર્યો. પ્રાણાતિપાતવિરતિ ન લેવાય, અને મૃષાવાદવિરતિ લેવાય તે ગઈ કાલવારે દાખલે આવશે. સ્વસ્ત્રીના પચ્ચક્ખાણ આપે આ સજજની સભામાં શોભે નહિ. તેમ પ્રાણાતિપાતની સર્વથા વિરતિ કર્યા વિના મૃષાવાદની વિરતિ કરવાવાળે સભામાં શેભે નહિ. તેના વગર મૃષાવાદની વિરતિ એ પેતરાં ખાંડવાં પિતાના પ્રાણુને નાશ સર્વ જીવોને અનિષ્ટરૂપ. (કદાચ જૂઠું કઈ વખત કેઈને વહાલું થઈ જાય) મેક્ષની વચ્ચે ખરેખર આડી આવનાર હેય તે ક્રૂરતા જ છે. ક્રૂરતા એ ચંડાલણની દીકરી છે. તે આવે તે વખતે કઈ જાતનું ભાન રહે નહિ. ઈટ લઈને પિતાનું માથું ફેડે. જે કુરતા સત્યાનાશ કાઢી નાખે તે કરતા બંધ ન થાય તો પછી મૃષાવાદવિરતિ વગેરે ફતરાં ખાંડવાનાં છે. તેવી હિંસાની વિરતિ કર્યા વિના મૃષાવાદની વિરતિ કરે તે ભલે વિરતિ રૂપે વિરતિ હોય, પરંતુ ફોતરાં ખાંડવા જેવી છે. બકરી કાઢતાં ઊંટ પેઠું શંકા–અનંતા તીર્થકરેને ગણધરે એ જે કમ રાખે તેમાં હવે એક વધે. બકરી કાઢતાં ઊંટ પેસી ગયું. નક્કી કરવા ગયા કમ. મહાવ્રતવાળાને પહેલું ઉચ્ચારવાનું છે, ઉચ્ચા
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy