________________
આઠમું : સ્થાનાંગસૂત્ર
૧૧૭ એ વિરમણ કર્યા વિના બીજા વ્રતોના વિરમણ કરવા તે ઢગ છે. સર્વસનું શાસન પહેલું મહાવત છે તે. પ્રણાતિપાત કરનારો બીજાને નુકસાન કેટલું કરે છે? જે દશે પ્રાણની જાણવાની તાકાતનું જ્ઞાન તે બધું નાશ કરે છે. હિંસા એટલે ગુંડાશાહી
મૃષાવાદ એટલે કહે કે કારીગીરી. એમાં ગુંડાશાહી નથી. હિંસા એ ગુડાશાહી છે. જૂઠું બોલવું એ ગુંડાશાહી નથી. ગુંડાશાહી બંધ ન થાય ત્યાં સુધી બીજી વાતો કરવી તે નકામું છે. | ‘હિંસા', “વધ’ શબ્દ છેડીને “પ્રાણાતિપાત કેમ રાખ્યો? પ્રાણ”, “અતિ”, “પાત’ ત્રણ શા માટે ગોઠવ્યાં ?
વ્યાખ્યાન ૯ સ્થાનાંગની આવશ્યકતા
ગણધર સુધર્માસ્વામીએ શાસનની પ્રવૃત્તિને માટે, ભના ઉદ્ધાર માટે ભગવાન મહાવીર મહારાજ પાસેથી ત્રિપદી પામીને સૂત્રની રચના કરવા માંડી. પહેલાં આચારાંગમાં આચારની વ્યવસ્થા ને સૂયગડાંગમાં વિચારની વ્યવસ્થા કરી. આચાર વિચારનું જગતમાં નિયમિતપણું રહી શકતું નથી. આચારને અંગે કયા કયા પ્રસંગે આવશે તેને નિયમ થઈ શકે નહિ. તેમ વિચારને અંગે જે મનુષ્ય કયે વખતે કર્યું. બાલશે એનો નિયમ રહેશે નહિ. ત્યારે “સૂત્ર” એટલે તે કાળ પૂરતું એ અર્થ થશે. આપણે જાણીએ તે સિવાયના જે પ્રસંગે