________________
ઉપેદ્ઘાત
૧૧
વિષય આ જ છે તે પણ વર્ગીકરણ માટે એ કૃતિએ કેમ એવેા પ્રશ્ન પૃ. ૭૫માં ઉડાવાયે છે. એને ઉત્તર આ પૃષ્ઠમાં અપાયા છે. તે ઉપરથી નાના પાયા ઉપરનુ વર્ગીકરણ ડાણમાં છે એમ ફ઼િલત થાય છે, કેમકે ડાણુનું વર્ગીકરણ દસ જ સુધીનું છે, જ્યારે સમવાયમાં એ અનત સુધીનુ છે (અને એ એમાં સંકેચીને અપાયુ છે, પણ વસ્તુ એકે જતી કરાઇ નથી).
પ્રથમ આચાર, પછી વિચાર અને ત્યાર બાદ વ્યવસ્થા હાઇ શકે. એ ઉપરથી આ ચાર બાગમેાના ક્રમની સકારણુતા જાણ્યા પછી બાકીના માટે જિજ્ઞાસા ઉત્પન્ન થાય એ સ્વાભાવિક છે. પણ તે અહીં અપાયેલાં ૨૩ વ્યાખ્યાનોથી તૃપ્ત થાય તેમ નથી, આગમેાને અંગેનાં અન્ય વ્યાખ્યાનામાં પણ આ વિષય વિષે ઊહાપેાહ હાય એમ જાણવામાં નથી. આથી પહેલાં અગિયાર અગેને લક્ષીને પ્રસ્તુત વ્યાખ્યાન્કા આ સબંધમાં એક સળંગ અને રમ્ય કલ્પના જે આગમમહિમાંમાં કરી છે એ સૂચવુ છું એ માટે હું આ અપ્રસિદ્ધ કૃતિમાંથી ત્રણ પો અત્ર રજૂ કરૂ છું. વિશેષમાં હું એને ગુજરાતી અનુવાદ પણ આપુ છુ:
66
" हिंसारतादीन्यशुभाघधामे
त्युशन्ति सर्वेऽपि परे हि तीर्थिकाः ।
पदकायवन्धादिविदस्तु विज्ञा
અવામ મનના ન્તિ | ૬૪ ॥૧ जानायां भूरिसम्पड़ीतरजन स्तैन्यादिजं साध्वसं
तत् तीर्थिकसम्भवं श्रुतिमनश्चारित्रिणस्तद् ध्रुवम् ।
अङ्गं सूत्रकृतं ततं गणधरेराचारसूत्रात् परं
तत् तर्काङ्कितसंयमागममिमं विज्ञाः श्रयन्तु थिये ११५ ॥ २ ૧ પાન વસ્ય. ૩૨ લવિક્રીડિત,