SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠું' ] સ્થાનાંગસૂત્ર G દયા પાળે છે. હિંસા ટાળવાથી કર્માંધ શકાય છે. દુઃખ દૂર કરવાથી સાતા વેદનીય વગેરેના બંધ થાય છે. દુઃખા દૂર કરવાના હેતુએ ત્રતાનું પાલન છે. આ અભષ્યમાં ટકવાવાળી ચીજ–હિંસાનુ વન, ક્રયાનું પાલન, કાઈ પણ જીવનુ વિરાધન કરનારા ન થાઉં, એમ અભવ્ય માને છે. અલભ્ય આઠે તત્ત્વ માને જેએ દયાથી દૂર ગયેલા હાય તેમને કઈ સ્થિતિમાં માનવા ? મને પાપ બધાશે તે આવતે ભવે દુઃખી થવુ' પડે એ વસ્તુ અભવ્યને માન્ય છે, તેથી જ શાસ્ત્રકાર કહે છેઃ અલભ્ય . આઠ તત્ત્વાને માને છે, ન માને મેાક્ષ, મેાક્ષ માને નહિ. જે વસ્તુ માનવામાં ન હેાય તેની ઇચ્છા હાય નહિ. આકાશનાં ફૂલ છે એમ આપણે માનતા નથી તેથી એ મેળવવાની આપણે ઈચ્છા કરતા નથી. અભવ્ય મેમ ન માને તે માને શુ? શકા - અભવ્ય મેાક્ષને માને જ નહિ, તે માને શુ? સમાધાન–સાનુ, ચાંદી, લે ુ કાઇ પણ જગતના પદા લા, તે ગમે તે કાંઈકને કાંઈક પણ આકરમાં તે હેય. ચાહે લગડીના આકાર કે કણીઆને આકાર. કાઇ પણ દ્રવ્ય પર્યાય વિનાના હાય નહિ. જસ્તની વસ્તુ, આત્મા વસ્તુ અવસ્થા વગર રહે નહિ. આત્માની અવસ્થા દેવતા, નારકી, મનુષ્ય, તિય'ચ-સાનુરૂપ સ્માકાર વગરનું નથી. તેમ આ જીવ એ દ્રવ્ય માન્યું તે ક્રેઇને કાઈ આકાર રહે તેથી સંસારી રહે, અને મેાક્ષવાળો થતા નથી. અભવ્ય શાસ્ત્રોમાં મેક્ષનુ નિરૂપણ છે. તેનું એ શું કરે? અધી વાત કબૂલ કરે; વસ્તુ ચપટીમાં ઉડાવે, સાશનજ્ઞાન
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy